કાલોલ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતા ભાર્ગવ પંડ્યા એમ એસ યુનિવર્સિટી મા બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો મેળવ્યા. કાલોલ તા ૦૯/૧૧/૨૫ કાલોલના ભાર્ગવ નારાયણકુમાર પંડ્યા એ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ની ૭૪મી વાર્ષિક ઉપાધિ વિતરણ સમારંભ દરમિયાન એમ.એસસી. ભૌતિકશાસ્ત્ર (M.Sc. Physics) માં સર્વોચ્ચ CGPA - 9.25 ( 92.50 %) હાંસલ કરી એક અનોખી સિદ્ધિ મેળવી છે. આ માટે તેને બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો — પ્રોફ. ડી. વી. ગોગટે સુવર્ણ પદક અને પ્રોફ. એસ. કે. શાહ સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા. સમારંભના મુખ્ય અતિથિ માન. ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હતા (જોકે પદક વિતરણ સમયે તેઓ અન્ય કાર્યક્રમ માટે પ્રસ્થાન કરી ચૂક્યા હતા), જ્યારે પદકો શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ (કુલપતિ, એમ.એસ.યુ.) ના વરદહસ્તે એનાયત થયા. ભાર્ગવે ઉપાધિ સાથે બે પદકના પ્રમાણપત્રો પણ પ્રાપ્ત કર્યા તેમજ સાંજે યોજાયેલા “વી આર પ્રાઉડ ઑફ યુ” સમારંભમાં કુલપતિના નિવાસસ્થાને તમામ સુવર્ણ પદક વિજેતાઓ વચ્ચે વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું આતબક્કે ભાર્ગવે પોતાના સંસ્મરણો વાગોળી પોતાના વતન કાલોલ નેવિશેષ યાદ કરેલ.આ સિદ્ધિ ભાર્ગવના માતા–પિતા તથા સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે. બાળપણથી જ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે રસ ધરાવતા ભાર્ગવે મહેનત, અનુશાસન અને સમર્પણ દ્વારા આ સફળતા હાંસલ કરી છે. ખરેખર, તેની આ સફર “વિચારથી શ્રેષ્ઠતા સુધીની યાત્રા” તરીકે પ્રેરણારૂપ બની રહેશે. આ તબક્કે સમસ્ત કાલોલ બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે અને તેને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.
કાલોલ બ્રહ્મ સમાજનું ગૌરવ વધારતા ભાર્ગવ પંડ્યા એમ એસ યુનિવર્સિટી મા બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો મેળવ્યા. કાલોલ તા ૦૯/૧૧/૨૫ કાલોલના ભાર્ગવ નારાયણકુમાર પંડ્યા એ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ની ૭૪મી વાર્ષિક ઉપાધિ વિતરણ સમારંભ દરમિયાન એમ.એસસી. ભૌતિકશાસ્ત્ર (M.Sc. Physics) માં સર્વોચ્ચ CGPA - 9.25 ( 92.50 %) હાંસલ કરી એક અનોખી સિદ્ધિ મેળવી છે. આ માટે તેને બે પ્રતિષ્ઠિત સુવર્ણ પદકો — પ્રોફ. ડી. વી. ગોગટે સુવર્ણ પદક અને પ્રોફ. એસ. કે. શાહ સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા. સમારંભના મુખ્ય અતિથિ માન. ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હતા (જોકે પદક વિતરણ સમયે તેઓ અન્ય કાર્યક્રમ માટે પ્રસ્થાન કરી ચૂક્યા હતા), જ્યારે પદકો શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ (કુલપતિ, એમ.એસ.યુ.) ના વરદહસ્તે એનાયત થયા. ભાર્ગવે ઉપાધિ સાથે બે પદકના પ્રમાણપત્રો પણ પ્રાપ્ત કર્યા તેમજ સાંજે યોજાયેલા “વી આર પ્રાઉડ ઑફ યુ” સમારંભમાં કુલપતિના નિવાસસ્થાને તમામ સુવર્ણ પદક વિજેતાઓ વચ્ચે વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું આતબક્કે ભાર્ગવે પોતાના સંસ્મરણો વાગોળી પોતાના વતન કાલોલ નેવિશેષ યાદ કરેલ.આ સિદ્ધિ ભાર્ગવના માતા–પિતા તથા સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે. બાળપણથી જ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે રસ ધરાવતા ભાર્ગવે મહેનત, અનુશાસન અને સમર્પણ દ્વારા આ સફળતા હાંસલ કરી છે. ખરેખર, તેની આ સફર “વિચારથી શ્રેષ્ઠતા સુધીની યાત્રા” તરીકે પ્રેરણારૂપ બની રહેશે. આ તબક્કે સમસ્ત કાલોલ બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે અને તેને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.
- Post by Ajay Chuahan2
- #MessiahOf_TheFarmers बाढ़ पीड़ित गाँव चानौत (पहली बार में) को संत रामपाल जी महाराज जी की तरफ से 8,000 फीट (8 इंची)पाइप + 4 बड़ी मोटर दी गयी। (दूसरी बार demand पर) 16,000 फीट (8 इंची) पाइप + 5 विशाल मोटर दी गयी। Sant RampalJi Maharaj1
- टेक्नोलॉजी ने एक बार फिर दुनिया को चौंका दिया! अमेरिका के The Cosm में दिखा Daytona 500 का नज़ारा लोगों को इतना रियल लगा कि किसी को यकीन ही नहीं हुआ कि ये सब सिर्फ एक 8K स्क्रीन थी। 87 फुट के इस कर्व्ड LED डोम ने दर्शकों को ऐसा भ्रम दिया जैसे वे सच में रेस ट्रैक के बीच खड़े हों। लाइव स्पोर्ट्स का भविष्य यहीं से बदल रहा है! #Daytona500 #NASCAR #TheCosm #Texas #Innovation #SportsTech #Experience #Racing1
- લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ ના ટિમરોલીયા ગામેથી દારૂ ઝડપી પાડ્યો1
- Post by Pooja patel1
- લીબડી તાલુકાના જાબુ ગામના યુવાનને ગત રોજ અમદાવાદ તેનીજ સમાજના લોકો દ્વારા ઢોર માર મારતાં લીબડી સિવિલ હોસ્પિટલ સારવાર માટે દોડી આવ્યો ત્યારે આ બાબતે ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો હુસેનભાઈ મુસેભાઈ જેઓ લીબડી તાલુકાના જાબુ ગામના છે અને લગ્ન પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આવેલ નહેરૂનગરની સામે વડદરીયા ડેલા પાસે ગયેલ ત્યાર કાર આપતા કે નહિ આપતા ખુન્નસ થતા ત્રણ ઉપરાત જાબુ ગામના ઈસમો દ્વારા હુસેનભાઈ મુસેભાઈ ઉપર ગાળાગાળી બાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારે હુસેનભાઈ મુસેભાઈ સહિત તેના પરિવારજનો સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દોડી આવ્યા હતા અને હાલ પરિવારજનો સાથે વાત કરતા પરિવારજનો તેમજ ઈજાગ્રસ્ત દ્વારા ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી હતી ત્યારે હુમલો કરનાર લીબડી તાલુકાના જાબુ ગામના જ રહેવાશી હોવાનું જાણવા મળ્યું હત2
- https://www.instagram.com/patrakaarimran સુરત પાંડેસરા...1
- કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ1