Shuru
Apke Nagar Ki App…
આદિત્યાણા ગામે કાદા વિસ્તારમાં ભાંગની અસર થતા પાંચ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
Nagesh Modedara
આદિત્યાણા ગામે કાદા વિસ્તારમાં ભાંગની અસર થતા પાંચ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
More news from Gujarat and nearby areas
- Post by Nagesh Modedara1
- સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી1
- સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ પ્રથમ મહાશિવરાત્રી | Somnath Temple માં ભવ્ય ભંડારો | PM Narendra Modi | CM Bhupendra Patel 📝 Description (SEO Description) ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રી નિમિત્તે Somnath Temple ખાતે ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ સર્જાયો. વડાપ્રધાન Narendra Modi ની પ્રેરણાથી ઉજવાયેલા સ્વાભિમાન પર્વ દરમિયાન દેશભરમાંથી હજારો ભક્તો સોમનાથ ધામ પહોંચ્યા હતા. “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”ના સંકલ્પ સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવસ-રાત નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. મહાશિવરાત્રિના પાવન અવસરે મુખ્યમંત્રી Bhupendra Patel ની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને રૂ. 1.08 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો. 1951ના પુનઃનિર્માણથી શરૂ થયેલી યાત્રાના 75 વર્ષ પૂર્ણ થતા આ પર્વે ઐતિહાસિક મહત્વ મેળવ્યું છે. 📍 સ્થળ: સોમનાથ ધામ, ગીર-સોમનાથ 🎥 અહેવાલ: પ્રકાશભાઈ કારણી, બ્યુરો ચીફ વેરાવળ સોમનાથ 🔎 SEO Keywords / Tags Somnath Mahashivratri 2026 Somnath Swabhiman Parv Narendra Modi Somnath Bhupendra Patel Gujarat Somnath Temple Live Somnath Trust News Gir Somnath News Gujarat Breaking News Somnath Bhandara Mahashivratri Gujarat Prakash Karani News Veraval Somnath News 📢 Hashtags #Somnath #Mahashivratri #NarendraModi #BhupendraPatel #SomnathTemple #GujaratNews #GirSomnath #SwabhimanParv #BreakingNews #PujaraNewsNetwork1
- મધુવન ગીફ્ટ કેશોદ ઓડોનીલ રૂમ ફ્રેશનર એમઆરપી 169 ફક્ત અને ફક્ત રૂપિયા 95 માં લિમિટેડ સ્ટોક પહેલા તે પહેલાના ધોરણે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ હજારો પ્રોડક્ટ રાહત દરે મેળવો 99 244 74 853 અમારો whatsapp નંબર1
- માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર માટે ૧૦૮ મારફતે કેસોદ અને વધું સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા1
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે2
- Post by Nagesh Modedara1