Shuru
Apke Nagar Ki App…
कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly
द संक्षेप
कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly
More news from Panch Mahals and nearby areas
- પાવાગઢ ડુંગરની છત્રછાયામાં મહાકાળી માતાજીના સાનિધ્યમા શ્રેષ્ઠ અને શાંત અને સુંદર લોકેશનમાં વસાવો તમારા સ્વપ્નનું ઘર " શાંતિગ્રામ "માં તમામ સુખ સુવિધાઓ સાથેના 1BHK - 2BHK - 3BHK મકાનોની અદભુત શ્રેણી આજે જ બુકિંગ કરાવો અને મેળવો હાલમાં ચાલી રહેલી દિવાળી ધમાકા ઓફર... જેમાં ફ્રીજ,તિજોરી,સોફા,બેડ સીટ સહિત હોમ અને કિચન એપ્લાયન્સીસની 18 ગીફ્ટમાં 180 જેટલી આઈટમ ફ્રી.. તેમજ સોને પે સુહાગા દરેક મકાન પર દસ્તાવેજ GST અને તમામ ડોક્યુમેન્ટ ફ્રી.. તો આજે જ મુલાકાત લો આપના સ્વપ્નના મકાનની.. પ્રોપર્ટીનું કામ કરતા બ્રોકર / એજન્ટ આવકાર્ય બ્રોકરો / એજન્ટો માટે કમાવાની સુવર્ણ તક સ્થળ :- રણછોડ નગર સોસાયટીની પાછળ જાનવી હોસ્પિટલની પાછળ આવેલ મેઘદૂત સોસાયટીની બિલકુલ પાછળ ગોધરા રોડ હાલોલ. 88499 89514 96244 329391
- આમોદ નજીક હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શમા હોટલ સામે ટ્રકની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો છે. જંબુસરથી ભરૂચ તરફ જઈ રહેલા બાઈક ચાલકને આમોદથી કરજણ તરફ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગ સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવકને જંબુસર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.1
- ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ1
- *દ્વારકાની યાત્રા અધૂરી રહી! પીપળીયા નજીક વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના 4 પદયાત્રીઓને ટ્રકે કચડતા કરુણ મોત* આ અકસ્માતમાં જાન ગુમાવનાર ચારેય મૃતકો બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે: દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર) ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર) અમજભાઈ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર) પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે, જ્યારે ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાએ નીકળેલા આ પદયાત્રીઓના મોતના સમાચાર મળતા જ બનાસકાંઠાના તેમના વતનમાં અને પદયાત્રીઓના સંઘમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.1
- કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે જ ચોરી કરી1
- Post by GUJARAT MANTRA NEWS1
- લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...1
- ભરૂચની સિક્યોરિટી સર્વિસઇન્સ્ટિટ્યૂટે ટ્રેનિંગ વગર જ સર્ટિફિકેટ આપ્યું1
- Post by GUJARAT MANTRA NEWS1