*शहीदों की मिट्टी से बसा ये वतन, उनके बलिदान से सजा ये अमन। कारगिल के वीरों को सलाम करते हैं, उनकी शहादत को दिल से प्रणाम करते हैं।* કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ માં ભારતીની પોતાના રક્તથી રક્ષા કરનારા દેશના વીર સપૂતો હંમેશા દરેક ભારતીયના હૃદયમાં વાસ કરે એવા ઉમદા હેતુથી ભારતીય જનતા યુવા મોરચા, સુરેન્દ્રનગર વઢવાણ શહેર દ્વારા મશાલ રેલીનું આયોજન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી, ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાવનગર મહાનગરના પ્રભારી શ્રી ચંદ્રશેખર ભાઈ દવે, ગુજરાત પ્રદેશ યુવા મોરચા મંત્રી અને સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી સત્યદીપસિંહ પરમાર, સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા અધ્યક્ષ શ્રી સિદ્ધરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ તકે કારગિલ યુધ્ધ લડેલા પૂર્વ સૈનિકો, ભાજપ હોદ્દેદારો, યુવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા.
*शहीदों की मिट्टी से बसा ये वतन, उनके बलिदान से सजा ये अमन। कारगिल के वीरों को सलाम करते हैं, उनकी शहादत को दिल से प्रणाम करते हैं।* કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ માં ભારતીની પોતાના રક્તથી રક્ષા કરનારા દેશના વીર સપૂતો હંમેશા દરેક ભારતીયના હૃદયમાં વાસ કરે એવા ઉમદા હેતુથી ભારતીય જનતા યુવા મોરચા, સુરેન્દ્રનગર વઢવાણ શહેર દ્વારા મશાલ રેલીનું આયોજન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી, ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાવનગર મહાનગરના પ્રભારી શ્રી ચંદ્રશેખર ભાઈ દવે, ગુજરાત પ્રદેશ યુવા મોરચા મંત્રી અને સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી સત્યદીપસિંહ પરમાર, સુરેન્દ્રનગર જીલ્લા યુવા મોરચા અધ્યક્ષ શ્રી સિદ્ધરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ તકે કારગિલ યુધ્ધ લડેલા પૂર્વ સૈનિકો, ભાજપ હોદ્દેદારો, યુવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા.
- ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ.1
- સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની દસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું1
- સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નેશનલ હાઈવે પર ચોટીલા થી આઠ કિલોમીટર નજીક કનૈયા હોટલ આવેલી છે. ત્યાં રોજ સવાર સાંજ સુદ શાકાહારી જમવાની. ગુજરાતી થાળી જમાવવામાં આવે છે. તેમજ ચા પાણી નાસ્તા ઠંડાપીણા વગેરે ચોટીલા નેશનલ હાઈવે નેશનલ હાઈવે ચોટીલા આઠ કિલોમીટર નજીક મળશે1
- સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની દસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું1
- સુરેન્દ્રનગરના ચુડામાં નકલી ખાતરને લઈ વિરોધ; #surendranagar ktvnewsgujarati39321
- #surendranagar | ચુડાનાં ભૃઞુપુર ગામનાં ખેડૂતોને નકલી ખાતરનો મામલો | Divyang News |1
- ખેડૂતોને નકલી ખાતરને મામલે ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ.1
- સુરેન્દ્રનગર:લીમડી ખાતે કારગીલ વિજય દિવસની 25મી ઉજવણી કરાઇ1