Shuru
Apke Nagar Ki App…
અમરેલી જિલ્લાના લીલીયા દામનગર વચ્ચે ભેસાણ ગામ નજીક એક સિંહ મહુવા-સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. વન વિભાગે સિંહના મોતને પગલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
MP
Mukund Parmar
અમરેલી જિલ્લાના લીલીયા દામનગર વચ્ચે ભેસાણ ગામ નજીક એક સિંહ મહુવા-સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. વન વિભાગે સિંહના મોતને પગલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
More news from Patan and nearby areas
- ખીમસાહેબ (ગુરૂ ભાણસાહેબ) સંવત ૧૭૯૦ (ઇ.સ. ૧૭૧૯) ખીમસાહેબનો જન્મ સંવત ૧૭૯૦ ની આસપાસ વરાહીમાં (પાટણ, ઉ.ગુ.) લોહાણા જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ ભાણ સાહેબ તથા માતાનું નામ ભાણબાઇમાં હતકૢ. ભાણસાહેબના પ્રમુખ બે શિષ્યો પૈકી બુંદના શિષ્ય ખીમસાહેબ અને નાદના શિષ્ય રવિસાહેબ હતા. ભાણસાહેબને બીજા કબીર કહેવામાં આવે છે. ભાણફોજમાં ખીમસાહેબ જાણે કમાલનું પાત્ર અને રવિસાહેબ જાણે ધરમદાસનો રોલ અદા કરતા હોય તેવું જણાય આવે છે. જેવી રીતે કમાલમાંથી કેટલી મોટી ધારા સંત દાદૂ દ્વારા આગળ વધી, તે જ રીતે ખીમસાહેબમાંથી કબીર સાહેબની ધારા વિરાટ વક્ષવૃક્ષ ના રૂપમાં ફેરવાઇ ગઇ અને અનેક મહાપુરૂષો આ ધારામાં પ્રગટ થયા. ખીમસાહેબના પ્રમુખ શિષ્ય ત્રિકમસાહેબ હતા. ખીમસાહેબની વાણી તો દરિયા જેવી ઘુંઘવતી અને ગહનઊંડાણ ધરાવતી છે. શબ્દે શબ્દે હીરલા પથરાયેલા છે. એમાંય ખીમસાહેબના પ્રશ્નો અને રવિસાહેબના પ્રત્યુતર ‘રવેણી’ એતો અનુભવની પરાકાષ્ટા છે. ભજન સમ્રાટ ShaileshMaharaj_Official સંતવાણી Bhakti Marg Santram Mandir, Nadiad Apnu Junagadh - આપણું જુનાગઢ બજરંગદાસ બાપા સંત શ્રી મેકરણ દાદા ગીરની સિંહણ ધરતી પુત્ર સત નો આધાર સતાધાર ભજન ના ભરોસે રે જો, ॥ ભજન પ્રેમી ॥ ભજન અને સંતવાણી કીર્તન ભક્તિ નારાયણ સ્વામી રામ સાગરનો રણકાર હા હું ખેડૂત સત સાહેબ ઉગમ વિડીયો જય માં ભવાની ભજન Dasi Jivan Saheb Ugam Yog Prakash Ramdas Gondaliya Official Narayan swami Gujarat Samachar1
- આલ્ફા ન્યુઝ* : જૂનાગઢ ભારે વરસાદ બાદ જૂનાગઢ માં વિવિધ વિસ્તારોમાં કાદવ, કીચડ, તૂટેલા રસ્તાઓ અને ગંદકી ફેલાઈ, કોંગ્રેસ અગ્રણી શહેનાઝ બાબી, જિલ્લા પ્રમુખ ભરત અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભિખાબાપા સહિતના આગેવાનો એ જૂનાગઢના વિવિધ વિસ્તારોની લીધી મુલાકાત, ભારે વરસાદ પછી જલભરાવ અને ગંદકી ફેલાઈ રહી હોવા છતાં તંત્ર અજાણ હોવાની કરી ફરિયાદ.રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ1
- જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પર આવેલ પ્રમુખ કોમ્પલેક્ષના વેપારીઓ ગંદકી અને સફાઈ ન થતી હોવાથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ થતું ન હોવાનું કહ્યું હતું.1
- ઘેડના ખેડૂતોના પ્રાણ પ્રશ્ને પરેશભાઈ ગૌશ્વામી આવ્યા ખેડૂતોની વહારે.... કહ્યું 29/07/2024 સવારે 10.30 વાગ્યે ઘેડના ખેડૂતો માટેની લડતમાં હૂઁ પણ આવીશ જૂનાગઢ કલેકટર ઓફીસ.... બધા ખેડૂતભાઈઓ તમે પણ આવો અને ખેડૂતની એકતાના દર્શન કરાવો....1
- જૂનાગઢ ના ભેંસાણ તાલુકાના પસવાળા ગામે આવેલ ડેમ ઓવરફ્લો1
- જેતપુર :મોજ શોખ પુરા કરવા ગુનાખોરીના રવાડે ચડેલા ૩ યુવાનો ઝડપાયા1
- વિસાવદર તાલુકાની આશાવર્કર બહેનોઅચોક્સ મુદતની હડતાલ ઉપર1
- જેતપુર શહેરમાં બંધ મકાનમાં થયેલ ચોરીના આરોપી પકડાયા1