Shuru
Apke Nagar Ki App…
જય જગન્નાથનાં નાદ સાથે દિવ્ય રથયાત્રા ડભોઇ નગરમાં હર્ષોલ્લાસ સાથે યાત્રા નીકળી.
SU
રમેશ કટારા
જય જગન્નાથનાં નાદ સાથે દિવ્ય રથયાત્રા ડભોઇ નગરમાં હર્ષોલ્લાસ સાથે યાત્રા નીકળી.
More news from Dabhoi and nearby areas
- સ્લગ: દારૂ એંકર(D.G. ગુજરાતી ન્યૂઝ માં આપણું સ્વાગત છે) ડભોઇ પોલીસે બાતમી આધારે આઇશર ટેમ્પોમાં લઇ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો અને દારૂની ખેપ મારતાં 2 ઈસમને પોલીસે ઝડપી પાડી રૂ.1427650/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વીઓ1
- વડોદરા શહેરના ડભોઇ રોડ ગણેશ નગર ત્રણ રસ્તા પાસે સર્જાયો અક-સ્માત1
- ગંદકીનો સામ્રાજ્ય લઈ વાલીઓમાં ભય, પરંતુ ડભોઇ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે1
- ડભોઇ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો અને દારૂની ખેપ મારતાં 2 ઈસમોને ઝડપી પાડ્યો1
- ડભોઇ રોડ પર ફાયર વિભાગનું વોટર ટેન્ડર ઊંધું વળ્યું..!!1
- ડભોઇ રોડ સ્થિત ગણેશ નગર ત્રણ રસ્તા પાસે એક્ટિવા ચાલક યુવતીને બચાવવા જતાં ફાયર બ્રિગેડનું ટેન્કર પલ્ટી ગયું.. ટેન્કરમાંથી ઈંધણ અને ટાંકીમાં ભરેલું પાણી માર્ગ પર રેલાયું.. યુવતી અને ટેન્કર ચાલક સલામત..અમિત ચૌધરીએ માહિતી આપી..1
- આઇશર ટેમ્પોમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ડભોઇ પોલીસે ઝડપી પાડ્યો1
- એન્કર... આંગણવાડી પાસે ગંદકી ડભોઇમાં દેસાઈ યાડ વિસ્તારમાં આવેલ આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાયો છે આશરે 23 જેટલા નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય દોષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને આવર-જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઉભી થાય છે તેમ જ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે રોગચારો પેદા થાય જવાબદાર કોણ...? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી સાફ-સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે...ડભોઇના દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંદઘર બહાર ગંદકીના દ્રશ્યો આંગણવાડી નંદઘરમાં 23 જેટલા બાળકો મેળવે છે અભ્યાસગંદકી અને દૂષિત પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તેમજ ગંદકી ના કારણે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે... દૂષિત પાણી અને ગંદકીમાં મચ્છર-માખીઓનો મોટાપાયે ઉપદ્રવ જોવા મળ્યો હતો જ્યારે કે હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કર્યો છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ બીમાર પડવાની સંભાવના વાલીઓમાં જણાય છે વાલીઓ એ જણાવ્યું હતું કેબાળકો રોગચાળાના ભરડામાં સપડાય તો જવાબદાર કોણ ?વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર અને આઇસીડીએસ વિભાગ નિંદ્રાધીન ગંભીર રોગચાળો આંગણવાડીના ભૂલકાઓને બાનમાં લે તે પહેલા લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે... ડભોઇ નગરપાલિકાના સત્તા દેશો માત્ર ફોટા પડાવવામાં રસ હોય એવું લાગી રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંગણવાડી પાસેના કચરાનું કોઈ નિકાલ આવતો નથી જેને લઈને આજે ભરેલા વાલીઓ અને સંચાલિકાએ મીડિયા સમક્ષ આકૃષ્ઠા લાવ્યો હતો એક તરફ વિદ્યાર્થીઓને ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત એ સૂત્ર માત્ર કાગળ પડે સારો લાગે છે શું તંત્ર જાગશે કે પછી કોઈ મોટું રોગચાળો ફેલાશે ત્યારે જાગશે1