logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

PM નરેન્દ્રભાઇ મોદીની સભામાં લોકોને લઈ જવા માટે બસોની લાંબી કતારો લાગી. કોઈ સાઉથના ફિલ્મો જેવા દૃશ્યો.. લોકોએ બસોની કતારને લગ્નગીત જોડ્યું

4 hrs ago
user_RAJUJI ZALA
RAJUJI ZALA
Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
4 hrs ago

PM નરેન્દ્રભાઇ મોદીની સભામાં લોકોને લઈ જવા માટે બસોની લાંબી કતારો લાગી. કોઈ સાઉથના ફિલ્મો જેવા દૃશ્યો.. લોકોએ બસોની કતારને લગ્નગીત જોડ્યું

More news from Banas Kantha and nearby areas
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    7 hrs ago
  • Post by કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    4
    Post by કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Pravin Thakor
    1
    Post by Pravin Thakor
    user_Pravin Thakor
    Pravin Thakor
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Thakor Suresh
    1
    Post by Thakor Suresh
    user_Thakor Suresh
    Thakor Suresh
    Chef ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Ghayal song
    1
    Ghayal song
    user_Thakor sahab Asana
    Thakor sahab Asana
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નાણી ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સાચા અર્થમાં 'સેવા પરમો ધર્મ'નો સંદેશ આપે છે. સ્વચ્છ ભારત'ના સંકલ્પને ગ્રામીણ સ્તરે મજબૂત બનાવવાનો પ્રયાસ. આપણા શાસ્ત્રોમાં પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારું પૂરવાનું વિશેષ મહત્વ છે, જે જીવદયાની ભાવના પ્રગટ કરે છે. પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરીને ગરમીની ઋતુમાં અબોલ જીવોની ચિંતા કરવી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ બંને મંત્રોને નાણી ગામના આ કાર્યક્રમે સાર્થક કર્યા છે. શ્રી શંકરભાઈ ચૌધરી હંમેશા પાયાના સ્તરના કાર્યો અને સામાજિક ચેતના માટે જાણીતા છે, ત્યારે તેમની હાજરીથી ગ્રામજનોમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:- 7046183840
    4
    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નાણી ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સાચા અર્થમાં 'સેવા પરમો ધર્મ'નો સંદેશ આપે છે.
સ્વચ્છ ભારત'ના સંકલ્પને ગ્રામીણ સ્તરે મજબૂત બનાવવાનો પ્રયાસ.
આપણા શાસ્ત્રોમાં પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારું પૂરવાનું વિશેષ મહત્વ છે, જે જીવદયાની ભાવના પ્રગટ કરે છે.
પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરીને ગરમીની ઋતુમાં અબોલ જીવોની ચિંતા કરવી એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ બંને મંત્રોને નાણી ગામના આ કાર્યક્રમે સાર્થક કર્યા છે.
શ્રી શંકરભાઈ ચૌધરી હંમેશા પાયાના સ્તરના કાર્યો અને સામાજિક ચેતના માટે જાણીતા છે, ત્યારે તેમની હાજરીથી ગ્રામજનોમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે
રિપોર્ટર:- કિરણ ચૌધરી વાવ-થરાદ 
મોં:- 7046183840
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by RAJUJI ZALA
    1
    Post by RAJUJI ZALA
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • વાવ–થરાદ જિલ્લામાં યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના જાહેર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ખાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમ માટે ગામડે ગામડે સરકારી બસોની વ્યવસ્થા કરીને લોકો ને મોટી સંખ્યામાં લાવવા પ્રયાસ કરાયો હતો, છતાં કાર્યક્રમ સ્થળે નોંધપાત્ર ખાલી જગ્યા જોવા મળી. સ્થાનિક સ્તરે કહેવામાં આવે છે કે બસો દ્વારા લોકોને લાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું, છતાં અપેક્ષા મુજબ જનમેદની ભેગી થઈ નહોતી. કાર્યક્રમ દરમિયાન ખાલી પડેલી ખુરશીઓએ સમગ્ર વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. આ પરિસ્થિતિએ સૂચવ્યું છે કે માત્ર વ્યવસ્થાપનથી નહીં, પરંતુ લોકોમાં સ્વયંસ્ફૂર્ત રસ અને જોડાણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ બાદ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
    1
    વાવ–થરાદ જિલ્લામાં યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના જાહેર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ખાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમ માટે ગામડે ગામડે સરકારી બસોની વ્યવસ્થા કરીને લોકો ને મોટી સંખ્યામાં લાવવા પ્રયાસ કરાયો હતો, છતાં કાર્યક્રમ સ્થળે નોંધપાત્ર ખાલી જગ્યા જોવા મળી. સ્થાનિક સ્તરે કહેવામાં આવે છે કે બસો દ્વારા લોકોને લાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું, છતાં અપેક્ષા મુજબ જનમેદની ભેગી થઈ નહોતી. કાર્યક્રમ દરમિયાન ખાલી પડેલી ખુરશીઓએ સમગ્ર વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.
આ પરિસ્થિતિએ સૂચવ્યું છે કે માત્ર વ્યવસ્થાપનથી નહીં, પરંતુ લોકોમાં સ્વયંસ્ફૂર્ત રસ અને જોડાણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ બાદ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.