"ન્યુ જનતા રાજ સંગઠન" દ્વારા તમામ તાલુકાઓ જીલ્લાઓ માં રહેતા દેવીપૂજક સમાજની પરિસ્થિતી શું છે એ તમે વિડિયો ના માધ્યમથી મિત્રો જોઈ શકો છો આ વિડીયો ધ્રોલ તાલુકા ના જામનગર જિલ્લા નો છે આ હાલત ગુજરાત ભરમાં છે એનું કારણ શું? આ દેવીપૂજક સમાજ દેશનો મુલનિવાસી છે એટલે હક્ક અધીકાર થી વંચિત રાખવામાં આવ્યો છે કે કોઈ બીજું કારણ છે? ખાસ કરીને હવે તમાંમ ગામડામાં રુબરુ મુલાકાત કરીને હાલની પરિસ્થિતિ શું છે એ બતાવવામાં આવશે.દેવીપૂજક સમાજ ની મુલાકાત કરીને રુબરુ મુલાકાત કરીએ છીએ અને ટુંક સમયમાં ગુજરાતમાં તમાંમ તાલુકા અને જિલ્લા માં શિક્ષિત નીડર જાગૃત યુવા મિત્રો ને જોડીને તમાંમ દેવીપૂજક સમાજ ની રુબરુ મુલાકાત કરીને ૨૫ વર્ષ માં ભાજપે દેવીપૂજક સમાજ નો કેટલો વિકાસ કર્યો છે એ બતાવવા માઆવશે વિડિયો દ્વારા અને ટુંક સમયમાં જ ગુજરાત માં દેવીપૂજક સમાજ ની મિટિંગ યોજવામાં આવશે ન્યુ જનતા રાજ સંગઠન દ્વારા અને સરકાર જો દેવીપૂજક સમાજ ની વસ્તી પ્રમાણે જો સંવિધાન પ્રમાણે હક્ક અધીકાર નહીં આપવા માં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે...
"ન્યુ જનતા રાજ સંગઠન" દ્વારા તમામ તાલુકાઓ જીલ્લાઓ માં રહેતા દેવીપૂજક સમાજની પરિસ્થિતી શું છે એ તમે વિડિયો ના માધ્યમથી મિત્રો જોઈ શકો છો આ વિડીયો ધ્રોલ તાલુકા ના જામનગર જિલ્લા નો છે આ હાલત ગુજરાત ભરમાં છે એનું કારણ શું? આ દેવીપૂજક સમાજ દેશનો મુલનિવાસી છે એટલે હક્ક અધીકાર થી વંચિત રાખવામાં આવ્યો છે કે કોઈ બીજું કારણ છે? ખાસ કરીને હવે તમાંમ ગામડામાં રુબરુ મુલાકાત કરીને હાલની પરિસ્થિતિ શું છે એ બતાવવામાં આવશે.દેવીપૂજક સમાજ ની મુલાકાત કરીને રુબરુ મુલાકાત કરીએ છીએ અને ટુંક સમયમાં ગુજરાતમાં તમાંમ તાલુકા અને જિલ્લા માં શિક્ષિત નીડર જાગૃત યુવા મિત્રો ને જોડીને તમાંમ દેવીપૂજક સમાજ ની રુબરુ મુલાકાત કરીને ૨૫ વર્ષ માં ભાજપે દેવીપૂજક સમાજ નો કેટલો વિકાસ કર્યો છે એ બતાવવા માઆવશે વિડિયો દ્વારા અને ટુંક સમયમાં જ ગુજરાત માં દેવીપૂજક સમાજ ની મિટિંગ યોજવામાં આવશે ન્યુ જનતા રાજ સંગઠન દ્વારા અને સરકાર જો દેવીપૂજક સમાજ ની વસ્તી પ્રમાણે જો સંવિધાન પ્રમાણે હક્ક અધીકાર નહીં આપવા માં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે...
- ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ1
- જય હો મારા નિકોલ વાળા જોડિયા ખીજડા ની સરકાર 🙏🏻1
- પાલનપુર: વાવના સરદારપુરા જોડિયા ગામે વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ કરાતા ગ્રામજનોએ1
- કારગીલ વિજય દીવસ ની પુર્વ સંધ્યાએ વીર શહીદોની યાદમાં જામનગર તાલુકાના નાના થાવરિયા ખાતે યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજવામા આવી જેમાં શ્રી ડો. વિનુભાઈ ભંડેરી, નાથાભાઈ વારશાકિયા, મુકુંદભાઈ સભાયા, કે.કે.નદા. ભરતભાઈ બોરસદિયા શહીદ પરિવારના સદસ્ય રાજપાલ સિંહ.કાંતિલાલ દુધાગરા. ભાનુબેન .ભરતભાઈ સોનગરા. હરપાલસિંહ . મહેન્દ્રસિંહ જાડેજા. ભવદીપભાઈ પંડ્યા.સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા #kargilvijaydiwas bjp4jamnagardis Bjp Jamnagar District Ratnakar Narendra Modi BJP Gujarat C R Paatil Mukund Sabhaya Bhupendra Patel Bjp4jamnagar1
- Jamnagar: જયેશ રાદડિયાનું સૂચક નિવેદન,નરેશ પટેલ સાથેના વિખવાદ અંગે બોલ્યા રાદડિયા ઘરની વાત ઘરમાં જ હોય છે: જયેશ રાદડિયા1
- સ્વ. વિઠ્ઠલ રાદદિયાની પુણ્યતિથિ નિમિતે જામનગર પટેલ સમાજ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન, જયેશ રાદડિયા સહિતના ભાજપના અગ્રણીઓ આપી હાજરી1
- वो तड़पती रही.. मदद मांगती रही.. पर कोई लड़की नहीं आई, रुला देगी कोरमंगला PG की कहानी #Kormangala #helplessness #nohelp #thesankshep #Bengaluru #Karnataka #bhopal #arrested #MiddayNews #viralkhabar #viralvideo1
- jamnagar જામનગર શહેરમાં કોલેરા અને ચાંદીપુરાના કેસમાં સતત વધારને લઇ કોંગ્રેસનો વિરોધ1