Shuru
Apke Nagar Ki App…
હિંમતનગર: રેલવે અંડર પાસમાં વરસાદી પાણી અવર જવર પર પ્રતિબંધ
PD
Patel Divyang J.
હિંમતનગર: રેલવે અંડર પાસમાં વરસાદી પાણી અવર જવર પર પ્રતિબંધ
More news from Himatnagar and nearby areas
- સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઈરસને લઈને વધુ એક દર્દીનું મોત નિપજતા અત્યાર સુધી ૭ના મોત નીપજ્યા છે.1
- હિંમતનગર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામથી વાહન ચાલકો થયા પરેશાન1
- ગુજરાતમાં દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસ ઘાતક બનતો જઈ રહ્યો છે. આ વાયરસ રાજ્યના વિવિધ જિલ્લામાં ધીમે ધીમે પોતાનું કાળમુખ ખોલી બાળકોનો જીવ લઈ રહ્યો છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ઘાતક બની રહ્યો છે. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત નિપજ્યું. જિલ્લામાં અત્યાર સુધીમાં 7 બાળકોના શંકાસ્પદ મોત થઈ ગયા છે, જ્યારે 8 બાળકો પોઝિટિવ આવ્યા છે. હિંમતનગર સિવિલમાં રાજસ્થાન, મહેસાણા, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠાના 21 જેટલા બાળ દર્દીઓના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 20 લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 બાળકો પોઝિટીવ આવ્યા છે. જ્યારે 12 બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.1
- Himmatnagar1
- વિદ્યાનગરી કૉલેજ હિંમતનગર માં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી...1
- હિંમતનગર મેટ્રો સહિયર ગ્રુપ શિશુ સેવા કલ્યાણ મંડળમાં બહેરા મૂંગા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું1
- સમસ્ત હિંદુ સમાજ હિંમતનગર દ્વારા પંચદેવ મંદીર ખાતે કરાયુ જયાપાર્વતી વ્રત જાગરણ નુ ભવ્ય આયોજન1
- Sabarkantha જિલ્લામાં હિંમતનગર પંથકમાં વરસાદ | MantavyaNews1