Shuru
Apke Nagar Ki App…
અંકલેશ્વરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Gujarat Introverted day
અંકલેશ્વરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
More news from Surat and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.1
- सूरत जिला के पलसाना तालुका में आया रियान पेपर मिल को किसी का डर नही1
- आप क्या सोच रहे हैं! दोपहिया वाहन में 56 लाख रुपये हवाला की रकम की तस्करी करने वाले व्यक्ति को गिरफ्तार किया गया!1
- સુરતના ઉતરાણ વિસ્તારમાં વોચમેન ને માર મારવાના મામલામાં પોલીસ આવી એક્સનમાં... સીસીટીવી ના આધારે તપાસ કરતા ગુનો નોંધાયો હતો .. ઉતરાણ પોલીસે આરોપી મનીષ પાનસુરીયા ની કરી ધરપકડ.. હિંમતભાઈ ચૌહાણ ઉતરાયણ ની વેદાંત સિટીમા વોચમેન તરીકે નોકરી કરેછે..1
- "सूनी गोद भरने के लिए ममता का कत्ल: तातीथैया में पड़ोसी दंपति ने किया मासूम का अपहरण, बिहार से गिरफ्तार" #viralrbharatexpressnews1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771