Shuru
Apke Nagar Ki App…
આગામી 26 જાન્યુવારી 2026 ને ગાંધિનગર રાત્રે 3 વાગે મહાસભા ના પૂર્વ આયોજન ના ભાગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી રાધનપુર અને સાંતલપુર એમ ત્રણેય તાલુકાની મિટિંગ યોજાઈ
પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
આગામી 26 જાન્યુવારી 2026 ને ગાંધિનગર રાત્રે 3 વાગે મહાસભા ના પૂર્વ આયોજન ના ભાગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી રાધનપુર અને સાંતલપુર એમ ત્રણેય તાલુકાની મિટિંગ યોજાઈ
More news from ગુજરાત and nearby areas
- પાટણ જિલ્લાના રાધનપુર–સુઈગામ હાઈવે પર ભીલોટ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈપણ પ્રકારની આડસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર્ક કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર (ઉંમર અંદાજે 50 વર્ષ) રાધનપુર રેલ્વે કોલોનીમાં રહેતા હતા અને રેલ્વે વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ (નં. GJ-24-AR-6614) લઈ નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના અંદાજે એક વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભીલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર (નં. GJ-24-X-8535) પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.1
- થરાદ પોલીસ સ્ટેશનના જેટા - પઠામડા રોડ ઉપર પઠામડા ગામની સીમમાં રોડ ઉપર જેટા ગામ તરફથી એક મહિન્દ્રા भोलेरो गाडी येयीस H.MA1XK2WJXH5L51162 WJH6L82009 માંથી ભારતીય બનાવટના દારૂની બોટલો/બિયર ટીન નંગ-૧ર૧૯ કિ.રૂા.૬,૬૭,૬૭૫/- નો પકડી બોલેરો ગાડીની કિં.રૂા.૫,00,000/- ના સહિત કુલ કિં.રૂા.૧૧,૬૭,૬૭૫/-ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો1
- Post by પ્રેસ રિપોર્ટર પનસિંહ Vaghela1
- Post by Pooja patel1
- સ્વ. ગીરીશ ભાઈ જીવણ ભાઈ પટેલ નાં સ્મરણાર્થે કૂતરા માટે રંગાડું બનાવ્યું રંગાડા નાં દાતા છે ઘનશ્યામ ભાઈ જીવણ ભાઈ પટેલ 9913757791 ગૂગલ પે માનવ ધર્મ સેવા ગ્રુપ ગાજણવાવ1
- Post by AAJ KI KHABAR11111
- प्रधानमंत्री स्वक्षता केंद्र मे जाना हुआ...1
- આયોજન નિમિત્તે રવિવાર અને ૨૮ તારીખે મીટિંગ યોજાશે મશાલી રોડ પર આવેલ નિરાશ્રિત સમાજ ની સમાજવાડી ખાતે રવિવાર મીટિંગ યોજાશે સમાજના ભાઈઓ ને બહેનો વડીલો ને સમાજની મિટિંગમાં હાજરી આપવા સમસ્ત સમાજ દ્વારા જાહેર આમત્રણ1