Shuru
Apke Nagar Ki App…
🇮🇳 તિરંગા યાત્રા – અસારવા વિધાનસભા 🇮🇳 📅 તારીખ: 10/08/2025 (રવિવાર) ⏰ સમય: સવારે 10:30 વાગ્યે 📍 પ્રારંભ સ્થળ: *અસારવા ચકલા ઉમિયામાતાજી મંદિર* 🏁 સમાપન: *ચમનપુરા ચાર રસ્તા* આયોજન: અસારવા વિધાનસભા – અસારવા વોર્ડ 📌 અસારવા વોર્ડ કોર્પોરેટરશ્રીઓ, સંગઠન ટીમ, મોરચાના પદાધિકારીઓ અને અસારવા વોર્ડ ના દરેકે દરેક કર્મઠ કાર્યકર્તાઓને અચૂક હાજર રહેવા વિનંતી. ✨ દેશભક્તિની લાગણી સાથે તિરંગા યાત્રામાં જોડાઈએ અને ગૌરવ વધારીએ. ✨ ✍️ *શ્રીમતી દર્શનાબેન વાઘેલા* ધારાસભ્ય, અસારવા વિધાનસભા *ગીરીશભાઈ વણઝારા* પ્રમુખ, અસારવા વોર્ડ *પ્રકાશભાઈ પટણી* | *તારકભાઈ ભટ્ટ* મહામંત્રી, અસારવા વોર્ડ રિપોર્ટ : પટેલ નીલ પત્રકાર
Nil Patel
🇮🇳 તિરંગા યાત્રા – અસારવા વિધાનસભા 🇮🇳 📅 તારીખ: 10/08/2025 (રવિવાર) ⏰ સમય: સવારે 10:30 વાગ્યે 📍 પ્રારંભ સ્થળ: *અસારવા ચકલા ઉમિયામાતાજી મંદિર* 🏁 સમાપન: *ચમનપુરા ચાર રસ્તા* આયોજન: અસારવા વિધાનસભા – અસારવા વોર્ડ 📌 અસારવા વોર્ડ કોર્પોરેટરશ્રીઓ, સંગઠન ટીમ, મોરચાના પદાધિકારીઓ અને અસારવા વોર્ડ ના દરેકે દરેક કર્મઠ કાર્યકર્તાઓને અચૂક હાજર રહેવા વિનંતી. ✨ દેશભક્તિની લાગણી સાથે તિરંગા યાત્રામાં જોડાઈએ અને ગૌરવ વધારીએ. ✨ ✍️ *શ્રીમતી દર્શનાબેન વાઘેલા* ધારાસભ્ય, અસારવા વિધાનસભા *ગીરીશભાઈ વણઝારા* પ્રમુખ, અસારવા વોર્ડ *પ્રકાશભાઈ પટણી* | *તારકભાઈ ભટ્ટ* મહામંત્રી, અસારવા વોર્ડ રિપોર્ટ : પટેલ નીલ પત્રકાર
More news from Gujarat and nearby areas
- नकली कथावाचक धीरेंदशास्त्री की डूबती नाव 🚣1
- MAA JOGANIA EPISODE 12.1
- આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.1
- મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા1
- જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.1
- शादी वाले घर में पंचायत।1
- फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1