Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર પોલીસની માનવતા વિકલાંગ દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય સુરેન્દ્રનગરમાંથી એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યોતિનગર વિસ્તારમાં રહેતા વિકલાંગ દંપતિ લોન મામલે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી.પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી સમજાવટ અને મધ્યસ્થતા કરવામાં આવી, જેના પરિણામે દંપતિએ મૂળ રકમ પરત આપી અને સામે પક્ષે મકાનના દસ્તાવેજો તથા કોરા ચેકો પરત આપ્યા.પોલીસની આ ઝડપી અને માનવતાભરી કામગીરીને કારણે દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય.
Dinesh Gambhava Report
સુરેન્દ્રનગર પોલીસની માનવતા વિકલાંગ દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય સુરેન્દ્રનગરમાંથી એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યોતિનગર વિસ્તારમાં રહેતા વિકલાંગ દંપતિ લોન મામલે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી.પોલીસ દ્વારા બંને પક્ષોને બોલાવી સમજાવટ અને મધ્યસ્થતા કરવામાં આવી, જેના પરિણામે દંપતિએ મૂળ રકમ પરત આપી અને સામે પક્ષે મકાનના દસ્તાવેજો તથા કોરા ચેકો પરત આપ્યા.પોલીસની આ ઝડપી અને માનવતાભરી કામગીરીને કારણે દંપતિને મળ્યો તાત્કાલિક ન્યાય.
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* અમદાવાદ ગ્રામ્ય એસપી એ આપી પ્રતિક્રિયા લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં પડઘો. પોલીસ, sog, crime વગેરેની ટિમ ખડે પગે.1
- ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની વચ્ચે જીવતો સળગવામાં આવ્યો1
- एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।1
- Post by Nationgujarat.com1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું શાહી વાઘા સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- કિશન ભરવાડ ને ન્યાય મળ્યો પણ નથી ને એજ ધંધુકા માં વધુ એક ભરવાડ નું મર્ડર કરવામાં આવ્યું જનતા નું કેવું છે કે અપરાધી ના મકાન,ધંધા અને ડિમોસન કરાવી વરખોડા કાઢવામાં નઈ આવે ત્યાં સુધી ધર્મેશ ભરવાડ ના મૃત દેહ સ્વીકારવામાં નઈ આવે.1