જય માતાજી સહર્ષ ખુશી સાથે જણાવતા આનંદ થાય છે કે શ્રી વઢવાણ મોચી સામાજ ની વાડીનું ઉપરના માળનું કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે કાર્ય પૂર્ણતાએ પહોંચેલ છે જેની ક્રેડીટ સમાજના ઉદારદાતાઓ ને જાય છે શ્રી વઢવાણ મોચીસમાજ સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે હંમેશા આભારી છે વિશેષમાં જણાવવાનું કે શ્રી વઢવાણ મોચીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તક શ્રી વાળા કુંટુંબે સાવ નજીવી કીંમતે દાનમાં આપેલ આપેલ એક રૂમ આજે પણ ટ્રસ્ટમાં છે જે હાલમાં ટોટલ લોસ થઇ ગયેલ હતી જેને આપણે પ્લીન્થ સુધી લઈને હવે દિવાલો અને પિલરો ઉપર ધાબુ ભરવાનો સંકલ્પ કરેલ છે જે રૂમની અંદર "વાળા કુંટુંબનો મઢ છે "જે ઘણા વર્ષોથી માતાજી ખુલ્લામાં બેઠા છે તો આપણે માતાજીની છત બનાવવાની છે તો ઉદાર હાથે દાતાઓ અને વાળા કુટુંબો દાન આપે અને માતાજીની છત જલ્દીથી ભરાઈને પૂરી થાય તેવાં સંકલ્પ સાથે કાર્યને ઉપાડેલ છે તો વાળા કુટુંબ પણ થોડો વધારે સાથ સહકાર આપી અમારા આ સેવા કાર્યને જલ્દી પૂર્ણતાએ પહોંચાડે તેવી પ્રાર્થના સાથે..... જયમાતાજી
જય માતાજી સહર્ષ ખુશી સાથે જણાવતા આનંદ થાય છે કે શ્રી વઢવાણ મોચી સામાજ ની વાડીનું ઉપરના માળનું કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે કાર્ય પૂર્ણતાએ પહોંચેલ છે જેની ક્રેડીટ સમાજના ઉદારદાતાઓ ને જાય છે શ્રી વઢવાણ મોચીસમાજ સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે હંમેશા આભારી છે વિશેષમાં જણાવવાનું કે શ્રી વઢવાણ મોચીસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તક શ્રી વાળા કુંટુંબે સાવ નજીવી કીંમતે દાનમાં આપેલ આપેલ એક રૂમ આજે પણ ટ્રસ્ટમાં છે જે હાલમાં ટોટલ લોસ થઇ ગયેલ હતી જેને આપણે પ્લીન્થ સુધી લઈને હવે દિવાલો અને પિલરો ઉપર ધાબુ ભરવાનો સંકલ્પ કરેલ છે જે રૂમની અંદર "વાળા કુંટુંબનો મઢ છે "જે ઘણા વર્ષોથી માતાજી ખુલ્લામાં બેઠા છે તો આપણે માતાજીની છત બનાવવાની છે તો ઉદાર હાથે દાતાઓ અને વાળા કુટુંબો દાન આપે અને માતાજીની છત જલ્દીથી ભરાઈને પૂરી થાય તેવાં સંકલ્પ સાથે કાર્યને ઉપાડેલ છે તો વાળા કુટુંબ પણ થોડો વધારે સાથ સહકાર આપી અમારા આ સેવા કાર્યને જલ્દી પૂર્ણતાએ પહોંચાડે તેવી પ્રાર્થના સાથે..... જયમાતાજી
- ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ.1
- સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની દસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું1
- સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નેશનલ હાઈવે પર ચોટીલા થી આઠ કિલોમીટર નજીક કનૈયા હોટલ આવેલી છે. ત્યાં રોજ સવાર સાંજ સુદ શાકાહારી જમવાની. ગુજરાતી થાળી જમાવવામાં આવે છે. તેમજ ચા પાણી નાસ્તા ઠંડાપીણા વગેરે ચોટીલા નેશનલ હાઈવે નેશનલ હાઈવે ચોટીલા આઠ કિલોમીટર નજીક મળશે1
- સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની દસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું1
- સુરેન્દ્રનગરના ચુડામાં નકલી ખાતરને લઈ વિરોધ; #surendranagar ktvnewsgujarati39321
- #surendranagar | ચુડાનાં ભૃઞુપુર ગામનાં ખેડૂતોને નકલી ખાતરનો મામલો | Divyang News |1
- ખેડૂતોને નકલી ખાતરને મામલે ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ.1
- સુરેન્દ્રનગર:લીમડી ખાતે કારગીલ વિજય દિવસની 25મી ઉજવણી કરાઇ1