logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

एक रात भरोसे वाली।

on 13 December
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter Palitana, Bhavnagar•
on 13 December

एक रात भरोसे वाली।

  • user_I8ii8iii8ii8888i88o8
    I8ii8iii8ii8888i88o8
    Waghai, Dang
    🤝
    on 16 December
  • user_I8ii8iii8ii8888i88o8
    I8ii8iii8ii8888i88o8
    Waghai, Dang
    🤝
    on 16 December
  • user_I8ii8iii8ii8888i88o8
    I8ii8iii8ii8888i88o8
    Waghai, Dang
    🤝
    on 16 December
More news from ગુજરાત and nearby areas
  • इतिहास की‌ बातें।
    1
    इतिहास की‌ बातें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    16 hrs ago
  • #trending#news
    1
    #trending#news
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી જેસીંગ પરા રસ મંડળી નું કરવામાં આવ્યું સન્માન
    1
    અમરેલી જેસીંગ પરા રસ મંડળી નું કરવામાં આવ્યું સન્માન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    16 hrs ago
  • ભાવનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત જાફરાબાદના ભટવદર નજીક બે ના મોત.... ભાવનગર નેશનલ હાઈવે પર માટીના પાળાને કારણે અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. અંદાજે 15 થી 20 લોકો મૃત્યુ પામ્યા છે જાફરાબાદના નાગેશ્રી ગામના રમેશભાઈ સાખટનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત.. મનુભાઈ સાખટ ની રાજુલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ડોક્ટરે મૃત જાહેર કરેલ છેલ્લા છ વર્ષથી બોક્સ કન્વર્ટ બંને સાઈડ માટીના પાળા હોવાથી લોકોને રોંગ સાઈડ ચાલુ પડે છે સામેથી આવતા વાહન ચાલકો સામે નિર્દોષ લોકો ને મોત નો ભોગ બને છે નેશનલ ઓથોરિટી ના અધિકારીઓ ની ઘોર બેદરકારીના કારણે છેલ્લા છ વર્ષથી બોક્સ કન્વર્ટ નું કામ કેમ શરૂ કરવામાં આવ્યું નથી ... જાફરાબાદના કાગવદર ભટવદર બાલાનીવાવ મીઠાપુર નાગેશ્રી ના લોકોમાં ભારે રોષ સ્થાનિક સરપંચો દ્વારા હાઇવે બંધ કરવાની ચીમકી બાઈટ -૧ પ્રતાપભાઈ વરૂ સ્થાનિક અગ્રણી બાલાનીવાવ.. વીરજી શિયાળ અમરેલી
    4
    ભાવનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત જાફરાબાદના ભટવદર નજીક બે ના મોત....
ભાવનગર નેશનલ હાઈવે પર માટીના પાળાને કારણે અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. અંદાજે 15 થી 20 લોકો મૃત્યુ પામ્યા છે 
જાફરાબાદના નાગેશ્રી ગામના રમેશભાઈ સાખટનું ઘટના સ્થળે  કમકમાટી ભર્યું મોત.. મનુભાઈ સાખટ ની રાજુલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ડોક્ટરે મૃત જાહેર કરેલ
છેલ્લા છ વર્ષથી બોક્સ કન્વર્ટ બંને સાઈડ માટીના પાળા હોવાથી લોકોને રોંગ સાઈડ ચાલુ પડે છે સામેથી આવતા વાહન ચાલકો સામે નિર્દોષ લોકો ને મોત નો ભોગ બને છે
નેશનલ ઓથોરિટી ના અધિકારીઓ ની ઘોર બેદરકારીના કારણે છેલ્લા છ વર્ષથી બોક્સ કન્વર્ટ નું કામ કેમ શરૂ કરવામાં આવ્યું નથી ...
જાફરાબાદના કાગવદર ભટવદર બાલાનીવાવ મીઠાપુર નાગેશ્રી ના લોકોમાં ભારે રોષ સ્થાનિક સરપંચો દ્વારા હાઇવે બંધ કરવાની ચીમકી
બાઈટ -૧ પ્રતાપભાઈ વરૂ સ્થાનિક અગ્રણી બાલાનીવાવ..
વીરજી શિયાળ 
અમરેલી
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    1 day ago
  • 1.50 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો - પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો રંગોત્સવના આકર્ષણ હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરાયો મંગળા આરતી 5:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે થઈ સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાયા મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડ્યા આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવ્યા 100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવ્યા દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડ્યા હોળી (પૂર્ણિમા)ના પરમ પવિત્ર અવસર પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેનો નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે - સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/8000834888
    1
    1.50 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિના રંગે રંગાયા 
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ યોજાયો હતો જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટા ઉદેપુરથી બનાવડાવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો - પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતો અને દેશ દુનિયાથી પધારેલા 1.50 લાખથી વધુ સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો 
હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો
રંગોત્સવના આકર્ષણ હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરાયો મંગળા આરતી 5:૩૦ કલાકે  અને  શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે થઈ સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી  વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા 	7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાયા મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડ્યા આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે  ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવ્યા 100  રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવ્યા 	દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ  કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડ્યા હોળી (પૂર્ણિમા)ના પરમ પવિત્ર અવસર પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેનો નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે - સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવ્યા.
રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    48 min ago
  • નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..
    1
    નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • भारत के बारे में इरान के सुप्रिमो ने क्या कहा था।
    1
    भारत के बारे में इरान के सुप्रिमो ने क्या कहा था।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    17 hrs ago
  • અંબાલાલ કાકાની Live આગાહી પાલજ ગામની હોલિકા દહન પરથી પવન સારો રહેશે અને ચોમાસું લો પ્રેશરથી આવશે
    1
    અંબાલાલ કાકાની Live આગાહી
પાલજ ગામની હોલિકા દહન પરથી
પવન સારો રહેશે અને ચોમાસું લો પ્રેશરથી આવશે
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • અમરેલી નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન
    1
    અમરેલી નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.