Shuru
Apke Nagar Ki App…
Breking news ભેસ્તાન પોલીસ સ્ટેશનમા નોધાયેલ બાઇકચોરીના ગુનામાં આરોપીને પકડી ગુનામા ગયેલ વાહન રીકવર કરતી ભેસ્તાન પોલીસ,,#viral#rails#short#trending#video#SD news #channel @ https://www.instagram.com/reel/DNQZs0_I778/?igsh=NDMyY3FkaW8zNnNp
SD sehak
Breking news ભેસ્તાન પોલીસ સ્ટેશનમા નોધાયેલ બાઇકચોરીના ગુનામાં આરોપીને પકડી ગુનામા ગયેલ વાહન રીકવર કરતી ભેસ્તાન પોલીસ,,#viral#rails#short#trending#video#SD news #channel @ https://www.instagram.com/reel/DNQZs0_I778/?igsh=NDMyY3FkaW8zNnNp
More news from Surat and nearby areas
- काजू और पिस्ता वाला गजक देसी घी भी मिल रहा अब दुनिया का अंत तय है1
- https://youtube.com/shorts/lrSU0RB7mDM?si=mZH0ECJWoM1Ld_-S1
- Nikola Tesla1
- નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...1
- નર્મદા ના ઝર્યા વારી થી નિરંજન વસાવા પ્રજા ના હિતની વાત જનતાની લારત1
- इतिहास की जानकारी।1
- ..સુરત... સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ વોચમેન પર કર્યો જીવલેણ હુમલો સમગ્ર ઘટના સીસીટીવી માં કૈદ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વોચમેન દ્વારા કરવામાં આવી ફરિયાદ, હિંમતભાઈ ચૌહાણ ઉત્રાણની વેદાંત સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે, સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરીયા અને તેમના પિતા જયસુખ પાનસુરીયાએ હિંમતભાઈ પર હુમલો કર્યો હિંમતભાઈએ ખુરશી સરખી મુકવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા, પિતા પુત્રએ હિંમતભાઈને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પોલીસે પિતા પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી1
- https://youtube.com/shorts/2zzmZQZnUR4?si=M5EK7CamfQORZH7i1
- ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા. આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.1