Shuru
Apke Nagar Ki App…
ભરૂચ શહેર ભાજપ દ્બારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિની નિમિત્તે નિર્મળ ગંગા હૉલ ખાતે વિચાર ગોષ્ટી કાર્યક્રમનું આયોજન.. પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું..રમેશ મિસ્ત્રી-મારૂતિસિંહ અટોદરિયા-દિવ્યેશ પટેલ-પ્રકાશ પટેલ સહિત આગેવાનો હાજર.. દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ..ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીએ પક્ષની સ્થાપના સાથે આપેલા બલિદાનની ચર્ચા કરાઇ..મોટી સંખ્યામાં કાર્યકરો હાજર..
HC
HITESH CHAUDHARY
ભરૂચ શહેર ભાજપ દ્બારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિની નિમિત્તે નિર્મળ ગંગા હૉલ ખાતે વિચાર ગોષ્ટી કાર્યક્રમનું આયોજન.. પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું..રમેશ મિસ્ત્રી-મારૂતિસિંહ અટોદરિયા-દિવ્યેશ પટેલ-પ્રકાશ પટેલ સહિત આગેવાનો હાજર.. દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ..ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીએ પક્ષની સ્થાપના સાથે આપેલા બલિદાનની ચર્ચા કરાઇ..મોટી સંખ્યામાં કાર્યકરો હાજર..
More news from Bharuch and nearby areas
- લગ્ન વિધિના રિવાજ દરમ્યાન વર્ષોથી ચાલી આવતી લગ્ન ગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં ડી જે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાય રહ્યા છે. ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલી આવતા આપણા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડુ ઉપાડ્યું અને લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.1
- ભરૂચ:આશ્રય શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા આયોજિત રથયાત્રામા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રસ્થાન કરાવ્યુ1
- એસઓજીની અલગ અલગ ટીમો નું રથયાત્રા સંદર્ભે ચેકિંગ ભરૂચ ઝાડેશ્વરમાં 9 સામે જાહેરનામા ભંગના કેસ1
- ભરૂચ માં 250 વર્ષો થી પૌરાણિક રથયાત્રા1
- અમૃતાલય આયુર્વેદિક કેન્દ્ર (અંકલેશ્વર) Mo - 093775 42358 / 094283 223121
- અંકલેશ્વર GIDCની સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટ પુત્રએ કરી માતાની હત્યા.1
- ભરૂચ : જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ1
- સંસ્કૃતિ સમાજ સંસ્થાન ભરૂચ દ્વારા "લગ્ન ગીત સ્પર્ધા" નું આયોજન કરાયું1