Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં, એક મુસ્લિમ યુવક રાજુભાઈએ હિન્દુ પુત્રીના લગ્નમાં ઉદાર દિલે મામેરું ભર્યું. આ કાર્યે સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Sanjay Zala Official
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં, એક મુસ્લિમ યુવક રાજુભાઈએ હિન્દુ પુત્રીના લગ્નમાં ઉદાર દિલે મામેરું ભર્યું. આ કાર્યે સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- *ધંધુકાના પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો. *ધંધુકાના પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો.* ૩૨૦થી વધુ દર્દીઓએ લાભ લીધો. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા અપાઈ સેવાઓ. આજ રોજ સાંજના 8 વાગ્યાં માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ પીએમબી હેલ્થ સેન્ટર ખાતે એક ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદની જાણીતી ફેઈથ હોસ્પિટલના સિનિયર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમે ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કર્યું હતું. આ સેવાનો લાભ ધંધુકા અને આસપાસના વિસ્તારના ૩૨૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લીધો હતો.1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- જૂનાગઢના પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં ન્હાવા ગયેલા 7 મિત્રોમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધીમાં એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.4
- બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે વહેલી સવારે દાદા હનુમાનજીની સેવંતી અને ઓર્કિડના ફૂલોથી ભવ્ય શણગાર આરતી કરવામાં આવી. વિશેષ પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર મંદિર 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.1
- સોમનાથ વિરાસત નાં 75 વર્ષ.... ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...1
- આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.1
- ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.1