Shuru
Apke Nagar Ki App…
ગામ વાવ
Baria mahesh Baria
ગામ વાવ
More news from Kheda and nearby areas
- બાલાસિનોર ટાઉન પોલીસ તથા મામલતદાર સાહેબ દ્વારા બાલાસિનોર ટાઉન વિસ્તારમાં રસ્તા વચ્ચે રાહદારીઓને અડચણરૂપ બનેલી શાકભાજી અને ફૂટસની લારીઓ તેમજ દુકાનો દ્વારા કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું. સાથે જ ટ્રાફિક ન સર્જાય તે માટે વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- BIG BREAKING NEWS ये गुजरात के मोरबी निवासी साहिल मोहम्मद हुसैन है! साहिल पढ़ाई के लिए स्टडी वीजा लेकर रूस गए थे! यूक्रेन में फंसे साहिल की वीडियो सुने– "साल 2024 में मैं रूस पढ़ने के लिए आया था! यहां रूस में मुझे ड्रग्स केस में झूठा फंसाकर जेल में डाल दिया! मेरी रिहाई के लिए उन्होंने एक शर्त रखी कि अगर मैं रूसी सेना में भर्ती हो जाऊं तो मुझे रिहा कर दिया जाएगा! फिर रूस ने मुझे यूक्रेन से युद्ध करने के लिए भेज दिया! मैं अब यूक्रेनी सेना के कब्ज़े में हूं! मुझे नहीं पता कि आगे क्या होगा! पर मैं रूस आने वाले सारे भारतीय छात्रों के लिए यह कहूंगा कि वे सतर्क रहे! मैं भारत सरकार से मदद करने के लिए अपील करता हूं" रूस भारतीय छात्रों को ज़बरदस्ती युद्ध में धकेल रहा है! भरता सरकार को इस मुद्दे पर संज्ञान लेना चाहिए!1
- *ગુજરાતની કિસાન સૂર્યોદય યોજના. ..રાતના ઉજાગરાથી મુક્તિ અને નવો સૂર્યોદય* *અરવલ્લીના ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ...કિસાન સૂર્યોદય યોજનાના લાભ* અરવલ્લી માહીતી કચેરી 23-12-25 ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે. આ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પુરવઠો આપવામાં આવે છે, જેથી તેઓ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સિંચાઈ અને ખેતીના કામ માટે વીજળીનો ઉપયોગ કરી શકે. અગાઉ રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડતા અને જંગલી પ્રાણીઓ તથા જીવજંતુઓનો ભય રહેતો હતો. હવે દિવસે વીજળી મળવાથી આ સમસ્યાઓ દૂર થઈ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂત જ્યંતિભાઈ પટેલ જણાવે છે કે, “આ યોજના પહેલાં રાત્રે ખેતરમાં જવું પડતું, અંધારામાં કામ કરવું મુશ્કેલ હતું અને ડર પણ લાગતો. હવે દિવસે વીજળી મળે છે તો સવારથી જ સિંચાઈ કરી શકીએ છીએ. મારા પાકનું ઉત્પાદન વધ્યું છે, પાણીની બચત થાય છે અને પરિવાર સાથે સમય પણ વીતી શકીએ છીએ. આ યોજનાએ અમારું જીવન સરળ બનાવ્યું છે.” આ યોજનાના મુખ્ય લાભો. ..ખેડૂતોની કાર્યક્ષમતા વધે છે, કારણ કે તેઓ દિવસના પ્રકાશમાં સુરક્ષિત રીતે ખેતરમાં કામ કરી શકે છે. પાકનું ઉત્પાદન વધે છે, કારણ કે સમયસર સિંચાઈ થઈ શકે છે. માઇક્રો ઇરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વિસ્તાર થાય છે, જેથી પાણીની બચત થાય અને ‘પ્રતિ ટીપું વધુ પાક’નો મંત્ર અમલમાં આવે. આજે રાજ્યના ૯૮.૬૬% ગામોમાં આ યોજના અમલમાં છે, જેનાથી લાખો ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારોમાં આ યોજનાએ ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. ગુજરાત સરકારના આ પ્રયત્નોથી ખેતી વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની છે, જે રાજ્યને કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય મોડેલ બનાવે છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo. 96385006501
- "सूनी गोद भरने के लिए ममता का कत्ल: तातीथैया में पड़ोसी दंपति ने किया मासूम का अपहरण, बिहार से गिरफ्तार" #viralrbharatexpressnews1
- આમોદ: પાલિકાની કચેરી સામે જ મોતનો ભુવો!, તંત્રની ઘોર નિંદ્રા કોઈ નિર્દોષનો જીવ લેશે?, નગરજનોનો પ્રચંડ આક્રોશ., આમોદ નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા કચેરીની બિલકુલ સામે જ છેલ્લા કેટલાય સમયથી એક વિશાળ અને જોખમી ભુવો મોઢું ફાડીને ઊભો છે, જે જાણે કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યો હોય તેમ જણાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે ભુવામાં અનેક વાહનચાલકો ખાબક્યા છે અને અનેક વૃદ્ધો તથા મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે. તે ભુવો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની નજરે કેમ ચડતો નથી? સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અગાઉ ગુજરાત મેડિકલ દ્વારા સ્વખર્ચે આ ખાડો પુરવામાં આવ્યો હતો, પરંતુ નબળી કામગીરીને કારણે તે ફરી તૂટી ગયો છે. વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં ચીફ ઓફિસર પંકજ નાયક અને પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર ભુવો જ નહીં પરંતુ આમોદની શાન ગણાતું ઐતિહાસિક ટાવર પણ હાલમાં અત્યંત જર્જરિત અવસ્થામાં છે. આ ટાવરના પડતા કાટમાળને કારણે ભૂતકાળમાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પાલિકા પ્રશાસન કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. લોકચર્ચા મુજબ અધિકારીઓને જનતાની સુખાકારી કરતાં કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં વધુ રસ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો સત્તાધારી પક્ષના સભ્યો પણ તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. નગરજનો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે લાશ પડવાની રાહ જોઈ રહ્યું છે? જો આગામી દિવસોમાં આ ભુવા કે ટાવરને કારણે કોઈ જાનહાની થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે.1
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771