આજ રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે કુકણીયા વિસ્તારમાં આવેલ વડલીયાવાળા ભૂતડા દાદા ના જન્મ દિવસે નિમિતે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મંગાતા સાંખટ પરિવાર તેમજ વડલીયાવાળા ભૂતડાદાદા ગ્રુપ દ્વારા કુકણીયા વિસ્તારમાં આવેલ વડલીયાવાળા ભૂતડા દાદાના મંદિરે કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ સાથો સાથ મેલડીમાનું આખ્યાન રાખવા આવ્યું હતું.. સનીવાર તારીખ 10/01/2026 ના શુભ દિવસે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પાટલા ના યજમાન ભીખુભાઈ લખમણભાઈ સાંખટ રહ્યા તેમજ માગતાં સાંખટ પરિવાર દ્રારા અલગ અલગ લોકો દ્વારા કથાના પાટલા રાખવામાં આવ્યા હતા. વડાલીયાવાળા ભૂતડા દાદાના જન્મ દિવસ નિમિતે હજારો ભક્તોએ ભૂતડા દાદાના દર્શન કરીને પ્રસાદ લીધા હતા. આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી અનકભાઈ સાંખટ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર તેમજ ગામના તમામ લોકો આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ ,રાજકીય આગેવાનો,બહોળી સખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ રિપોર્ટર.. કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
આજ રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે કુકણીયા વિસ્તારમાં આવેલ વડલીયાવાળા ભૂતડા દાદા ના જન્મ દિવસે નિમિતે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મંગાતા સાંખટ પરિવાર તેમજ વડલીયાવાળા ભૂતડાદાદા ગ્રુપ દ્વારા કુકણીયા વિસ્તારમાં આવેલ વડલીયાવાળા ભૂતડા દાદાના મંદિરે કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ સાથો સાથ
મેલડીમાનું આખ્યાન રાખવા આવ્યું હતું.. સનીવાર તારીખ 10/01/2026 ના શુભ દિવસે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પાટલા ના યજમાન ભીખુભાઈ લખમણભાઈ સાંખટ રહ્યા તેમજ માગતાં સાંખટ પરિવાર દ્રારા અલગ અલગ લોકો દ્વારા કથાના પાટલા રાખવામાં આવ્યા હતા. વડાલીયાવાળા ભૂતડા દાદાના જન્મ દિવસ નિમિતે હજારો ભક્તોએ ભૂતડા દાદાના દર્શન કરીને
પ્રસાદ લીધા હતા. આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી અનકભાઈ સાંખટ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર તેમજ ગામના તમામ લોકો આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ ,રાજકીય આગેવાનો,બહોળી સખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ રિપોર્ટર.. કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- #ThemissionofSantRampalJiMaharaj अनमोल ज्ञान1
- motivational video1