logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ

3 hrs ago
user_Pravin Thakor
Pravin Thakor
Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago
9d5a9f67-7838-48f8-8945-9e66bf7d277a

વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ

More news from ગુજરાત and nearby areas
  • ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી... થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
    1
    થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Saradar
    3
    Post by Saradar
    user_Saradar
    Saradar
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    18 hrs ago
  • ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.
    1
    ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.
    user_RAJUJI ZALA
    RAJUJI ZALA
    Photographer સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    1
    બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    20 hrs ago
  • *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.
    1
    *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર*

વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.
ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે.
દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે.
સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.       *બોક્સ સમાચાર*
આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.
    user_Asal Rudabhai
    Asal Rudabhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    24 min ago
  • ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો
    1
    ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો 
ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો
    user_પત્રકાર દેવરાજજી ઠાકોર ભાભર
    પત્રકાર દેવરાજજી ઠાકોર ભાભર
    TV News Anchor Vav, Banas Kantha•
    48 min ago
  • ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી. તેમણે અધિકારીઓને ઉનાળામાં પણ દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી. આ બેઠકથી સ્થાનિક ગ્રામજનોમાં પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.
    2
    ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી. તેમણે અધિકારીઓને ઉનાળામાં પણ દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી. આ બેઠકથી સ્થાનિક ગ્રામજનોમાં પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.