Shuru
Apke Nagar Ki App…
વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ
Pravin Thakor
વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ વિધવાની દીકરીના લગ્નમાં અનોખી પહેલ: શ્રી સીતારામ સેવા સંસ્થાએ 4500ના બદલે 50,175 રૂપિયાનું ચાંદલા રૂપે સહયોગ આપી સમાજને આપ્યો સંદેશ
More news from ગુજરાત and nearby areas
- ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી... થરાદ રેફરલ હોસ્પિટલ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો મોટી જાનહાનિ ટળી...1
- Post by Saradar3
- ગુજરાતના એક ગામડામાં દેશી પહેરવેશમાં લઘર વઘર દેખાતા એક વૃદ્ધે ગૌમાતા વિશે અંગ્રેજીમાં બાઈટ આપ્યું. કડકડાટ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના મિશ્રણથી લોકો આશ્ચર્યચકિત થયા છે. આ વીડિયો સાબિત કરે છે કે ભાષાના જ્ઞાન માટે દેખાવ કે સ્થળ નહીં, પ્રતિભા મહત્વની છે.1
- બનાસકાંઠાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.1
- *વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર* વાવ-થરાદ જિલ્લાના ઘેસડા ગામે આવેલ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવી બાપજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. ગામડાંઓથી લઈને શહેર વિસ્તારો સુધી ગોદડપુરી બાપજી પ્રત્યે લોકોમાં અઢળક શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડાં, ગાંઠ જેવા અનેક દુખાવા અને શારીરિક તકલીફોમાં રાહત મળે છે. લોકો શ્રદ્ધાપૂર્વક બાપજીને માનતા માની પ્રાર્થના કરે છે અને માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવી પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. દર સોમવારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. “જય ગોદડપુરી બાપજી” ના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠે છે. ભક્તો દ્વારા પૂજા-અર્ચના, ધૂન-ભજન અને આરતી કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષોથી ગોદડપુરી બાપજીનું સ્થાન લોકો માટે આશા અને આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. અનેક ભક્તોએ પોતાની માનતા પૂર્ણ થયાના અનુભવ વ્યક્ત કર્યા છે, જેના કારણે દિવસેને દિવસે અહીં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. *બોક્સ સમાચાર* આસ્થા અને શ્રદ્ધાથી લોકો ગોદડપુરી બાપજી પાસે માનતા માને છે. ભક્તોનું માનવું છે કે બાપજીની કૃપાથી ગુમડું તથા ગાંઠ જેવા રોગોમાં રાહત મળે છે. માનતા પૂર્ણ થતાં પ્રસાદરૂપે ગોળ ચઢાવવામાં આવે છે.1
- ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો ભાભર તાલુકા ની વડપગ તાલુકા પંચાયત ના વિજેતા ઉમેદવારે મતદારો નો આભાર માન્યો1
- ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી. તેમણે અધિકારીઓને ઉનાળામાં પણ દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવા તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી. આ બેઠકથી સ્થાનિક ગ્રામજનોમાં પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.2