ब्यूरो चीफ चन्द्र भान सेन पन्ना जिला शिक्षा अधिकारी (deo)एवं जिला शिक्षा केन्द्र (dpc) के समन्वय से क्रीड़ा अधिकारी खेलों में कर रहे पन्ना के खिलाड़ी उत्कृष्ट प्रदर्शन और उत्साह से ले रहे भाग। * * जिला स्तरीय शतरंज प्रतियोगिता सम्पन्न* *पन्ना, 25 अगस्त 2026।* आज दिनांक *25/08/2026* को *Education Mentors Academy School, Panna* में जिला स्तरीय शतरंज प्रतियोगिता का सफलतापूर्वक आयोजन किया गया। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए छात्र-छात्राओं ने उत्साहपूर्वक बढ़-चढ़कर हिस्सा लिया। कार्यक्रम में *मुख्य अतिथि के रूप में जिला शिक्षा अधिकारी, पन्ना, श्रीमती आकांक्षा रावत जी* उपस्थित रहीं। *विशिष्ट अतिथियों* के रूप में *जिला परियोजना समन्वयक, जिला शिक्षा केंद्र, पन्ना, किरण कौशिक जी* एवं *जिला क्रीड़ा अधिकारी, पन्ना, श्री राजेश मिश्रा जी* की गरिमामयी उपस्थिति रही। इसके साथ ही *सीनियर खेल शिक्षक श्री मनोज खरे जी (सांदिपनी स्कूल, पन्ना)*, *श्री पहलवान सिंह जी (MDRL School, Panna)* एवं *जिला खेल और युवा कल्याण विभाग से मोहम्मद मुस्तकीम जी* विशेष रूप से उपस्थित रहे। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए खिलाड़ियों ने उत्साह, अनुशासन एवं खेल भावना के साथ प्रतिभागिता की और अपनी उत्कृष्ट *शतरंज प्रतिभा, रणनीतिक सोच एवं खेल कौशल* का प्रदर्शन किया। इस अवसर पर विद्यालय संचालक *श्री प्रवर्ध गुप्ता जी* एवं प्राचार्या *डाॅ. श्रीमती पुष्पा यादव* ने प्रतियोगिता के सफल आयोजन में सहयोग प्रदान करने के लिए शिक्षा विभाग, सभी सम्माननीय अतिथियों, खेल शिक्षकों, प्रतिभागी विद्यालयों एवं खिलाड़ियों का हार्दिक आभार व्यक्त किया। प्रतियोगिता का सफल आयोजन विद्यालय के खेल शिक्षक *श्री शमीम अहमद सिद्दीकी* के मार्गदर्शन एवं समस्त सहयोगी स्टाफ के अथक प्रयासों से सम्पन्न हुआ। *Education Mentors Academy School, Panna* परिवार की ओर से सभी प्रतिभागी खिलाड़ियों एवं विद्यालयों को हार्दिक शुभकामनाएँ एवं उज्ज्वल भविष्य की मंगलकामनाएँ दी गयीं।
ब्यूरो चीफ चन्द्र भान सेन पन्ना जिला शिक्षा अधिकारी (deo)एवं जिला शिक्षा केन्द्र (dpc) के समन्वय से क्रीड़ा अधिकारी खेलों में कर रहे पन्ना के खिलाड़ी उत्कृष्ट प्रदर्शन और उत्साह से ले रहे भाग। * * जिला स्तरीय शतरंज प्रतियोगिता सम्पन्न* *पन्ना, 25 अगस्त 2026।* आज दिनांक *25/08/2026* को *Education Mentors Academy School, Panna* में जिला स्तरीय शतरंज प्रतियोगिता का सफलतापूर्वक आयोजन किया गया। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए छात्र-छात्राओं ने उत्साहपूर्वक बढ़-चढ़कर हिस्सा लिया। कार्यक्रम में *मुख्य अतिथि के रूप में जिला शिक्षा अधिकारी, पन्ना, श्रीमती आकांक्षा रावत जी* उपस्थित रहीं। *विशिष्ट अतिथियों* के रूप में *जिला परियोजना समन्वयक, जिला शिक्षा केंद्र, पन्ना, किरण कौशिक जी* एवं *जिला क्रीड़ा अधिकारी, पन्ना, श्री राजेश मिश्रा जी* की गरिमामयी उपस्थिति रही। इसके साथ ही *सीनियर खेल शिक्षक श्री मनोज खरे जी (सांदिपनी स्कूल, पन्ना)*, *श्री पहलवान सिंह जी (MDRL School, Panna)* एवं *जिला खेल और युवा कल्याण विभाग से मोहम्मद मुस्तकीम जी* विशेष रूप से उपस्थित रहे। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए खिलाड़ियों ने उत्साह, अनुशासन एवं खेल भावना के साथ प्रतिभागिता की और अपनी उत्कृष्ट *शतरंज प्रतिभा, रणनीतिक सोच एवं खेल कौशल* का प्रदर्शन किया। इस अवसर पर विद्यालय संचालक *श्री प्रवर्ध गुप्ता जी* एवं प्राचार्या *डाॅ. श्रीमती पुष्पा यादव* ने प्रतियोगिता के सफल आयोजन में सहयोग प्रदान करने के लिए शिक्षा विभाग, सभी सम्माननीय अतिथियों, खेल शिक्षकों, प्रतिभागी विद्यालयों एवं खिलाड़ियों का हार्दिक आभार व्यक्त किया। प्रतियोगिता का सफल आयोजन विद्यालय के खेल शिक्षक *श्री शमीम अहमद सिद्दीकी* के मार्गदर्शन एवं समस्त सहयोगी स्टाफ के अथक प्रयासों से सम्पन्न हुआ। *Education Mentors Academy School, Panna* परिवार की ओर से सभी प्रतिभागी खिलाड़ियों एवं विद्यालयों को हार्दिक शुभकामनाएँ एवं उज्ज्वल भविष्य की मंगलकामनाएँ दी गयीं।
- ઈશ્વરે આપણંને વાવતાં જ શીખવાડયું છે, બાકી ઉગાડવાનું આજે પણ એના હાથમાં જ રાખ્યું છે... *પછી એ ખેતર હોય કે જીવતર...*🌱🌿1
- થરાદ-સાંચોર હાઇવે પર સ્વિફ્ટની છોટા હાથીને ટક્કર, રામદેવરાથી પરત ફરતા મુસાફરો ઈજાગ્રસ્ત..... પાછળથી પૂરઝડપે આવેલી સ્વિફ્ટ કારે છોટા હાથીને અડફેટે લેતાં અકસ્માત; ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા....1
- થરાદ મા ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ કોમી એકતા નો સુંદર સંદેશ હજરત મહંમદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે પવિત્ર તહેવાર ની ઉજવણી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે. થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી. સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી. શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.1
- લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.1
- ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ધાનેરામાં ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઇદે મિલાદૂન નબી (પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મજિન) નિમિત્તે શહેરભરમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નબીના આશિકો અને શહેરીજનો જોડાયા હતા. મુખ્ય આકર્ષણો: * શાંતિ અને ભાઈચારો: જુલુસ દરમિયાન સહુએ અમીની અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો. * નારે તકબીરનો ગુંજારવ: નબીની શાનમાં નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. * રૂટ અને સુરક્ષા: ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવી શકાય. > આ પ્રસંગે વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહીને માનવતા, શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશો આપ્યો હતો. ધાનેરામાં આ તહેવાર ઉત્સાહભેર ઉજવાતા સર્વધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું.4
- સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા4
- ખેડુત ની માંગ છે કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,1