logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Gujarat

on 23 September
user_Suraj Bhaibhoye
Suraj Bhaibhoye
Keshod, Junagadh•
on 23 September

Gujarat

More news from ગુજરાત and nearby areas
  • વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.
    1
    વિસાવદરમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા માગવામાં આવતા હોવાની ફરિયાદ મળતા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને ટીમ ખેડૂતોની મદદ કરવા પહોંચ્યા હતા ત્યાં તેમની ઉપર કાવતરા રૂપ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આજે આ ખોટી FIR મુદ્દે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા, ભદ્રેશભાઈ બાબરીયાએ આજે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન જઈ પોતે ધરપકડ કરાવી.
આ દરમિયાન ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસ અધિકારીને અનેક સવાલ કર્યા અને જણાવ્યું કે ખેડૂતો સાથે બળજબરી કરનારા નહીં પરંતુ એ બળજબરી કરનારા વિરુદ્ધ લડનારા લોકો સામે ફરિયાદ નોંધાઈ ગઈ કેમકે ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં નાખે છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share
    1
    https://youtube.com/shorts/I7inBQBrj4Y?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    7 hrs ago
  • રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    1
    રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી  સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    5 hrs ago
  • मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा। #Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow
    1
    मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा।
#Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Jotana, Mahesana•
    17 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    2 hrs ago
  • દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
    1
    દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.
************************************************************************************ 
દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
    user_મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    Journalist દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    16 hrs ago
  • इतिहास और संस्कृति।
    1
    इतिहास और संस्कृति।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    17 hrs ago
  • સુરત શાદેરના રામપુરા વિસ્તારા એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. less
    1
    સુરત શાદેરના રામપુરા વિસ્તારા
એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ
મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. less
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 day ago
  • https://youtube.com/shorts/QaXHXI0oinY?feature=share
    1
    https://youtube.com/shorts/QaXHXI0oinY?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.