logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા: ચોત્રા મોમાઈ માતાજીના સાનિધ્યમાં ૧૨મીએ કાઠી ક્ષત્રિય સમાજના જીલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે રાજુલા: ચોત્રા મોમાઈ માતાજીના સાનિધ્યમાં ૧૨મીએ કાઠી ક્ષત્રિય સમાજના જીલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.... રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય આયોજન, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામ પાસે આવેલ અને ‘મોમાઈ વડ’ તરીકે પ્રખ્યાત એવા કુદરતી સૌંદર્યથી ભરપૂર શ્રીમોમાઈ માતાજી મંદિરના સાનિધ્યમાં આગામી સમયમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૨/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે મોમાઈ માતાજીના મંદિરના પટાંગણમાં આ સમારોહ યોજાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બંને મહાનુભાવોએ મંદિરના વિકાસ અર્થે પોતાની ગ્રાન્ટમાંથી મહત્વનું યોગદાન ફાળવેલ છે જેના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા માટે કાઠી ક્ષત્રિય સમાજ તથા મંદિરના મહંતશ્રી સૂર્યપ્રકાશદાસજી મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.....

3 hrs ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
3 hrs ago
7b7db800-6889-442d-9bb3-40d6cbe5e2bf

રાજુલા: ચોત્રા મોમાઈ માતાજીના સાનિધ્યમાં ૧૨મીએ કાઠી ક્ષત્રિય સમાજના જીલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે રાજુલા: ચોત્રા મોમાઈ માતાજીના સાનિધ્યમાં ૧૨મીએ કાઠી ક્ષત્રિય સમાજના જીલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.... રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય આયોજન, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામ પાસે આવેલ અને ‘મોમાઈ વડ’ તરીકે પ્રખ્યાત એવા કુદરતી સૌંદર્યથી ભરપૂર શ્રીમોમાઈ માતાજી મંદિરના સાનિધ્યમાં આગામી સમયમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુલા-જાફરાબાદ-ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૨/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે મોમાઈ માતાજીના મંદિરના પટાંગણમાં આ સમારોહ યોજાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બંને મહાનુભાવોએ મંદિરના વિકાસ અર્થે પોતાની ગ્રાન્ટમાંથી મહત્વનું યોગદાન ફાળવેલ છે જેના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા માટે કાઠી ક્ષત્રિય સમાજ તથા મંદિરના મહંતશ્રી સૂર્યપ્રકાશદાસજી મહારાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.....

More news from ગુજરાત and nearby areas
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.
    user_Vinod Bambhaniya
    Vinod Bambhaniya
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    14 hrs ago
  • પાલિતાણામાં ધર્મ પ્રત્યેની સાચી આસ્થા, એકતા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. નિઃસ્વાર્થ ભાવથી કરાતી સેવા સ્થાનિક સમુદાયમાં નવી ચેતના અને સકારાત્મકતા લાવે છે.
    1
    પાલિતાણામાં ધર્મ પ્રત્યેની સાચી આસ્થા, એકતા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. નિઃસ્વાર્થ ભાવથી કરાતી સેવા સ્થાનિક સમુદાયમાં નવી ચેતના અને સકારાત્મકતા લાવે છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • સોમનાથ વિરાસત નાં 75 વર્ષ.... ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...
    1
    સોમનાથ વિરાસત નાં 75 વર્ષ....
ઉત્સાહ ઉમંગ અને થનગનાટ સાથે...
    user_Sanjay
    Sanjay
    Voice of people Bhavnagar, Gujarat•
    4 hrs ago
  • આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.
    1
    આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.
    user_S.k
    S.k
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • ભાવનગરના વડવા બી વોર્ડમાં કુંભારવાડા મહાલક્ષ્મી નવી મિલની ચાલીમાં છેલ્લા 36 વર્ષથી રોડની હાલત દયનીય છે. 2017માં ભાજપના નેતા જીતુ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું અને ભંડોળ પણ ફાળવાયું હોવા છતાં કામકાજ શરૂ થયું નથી. કોંગ્રેસના સ્થાનિક મોરચાના પ્રમુખે આ મુદ્દે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો છે.
    2
    ભાવનગરના વડવા બી વોર્ડમાં કુંભારવાડા મહાલક્ષ્મી નવી મિલની ચાલીમાં છેલ્લા 36 વર્ષથી રોડની હાલત દયનીય છે. 2017માં ભાજપના નેતા જીતુ વાઘાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું અને ભંડોળ પણ ફાળવાયું હોવા છતાં કામકાજ શરૂ થયું નથી. કોંગ્રેસના સ્થાનિક મોરચાના પ્રમુખે આ મુદ્દે સવાલ ઉઠાવી રોષ વ્યક્ત કર્યો છે.
    user_રાજુ ભાઈ મલેક
    રાજુ ભાઈ મલેક
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    10 hrs ago
  • ભાવનગરના વાલ્મીકિ નગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન લાંબા સમયથી ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણીથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગને તાત્કાલિક સફાઈ કરવા વિનંતી કરી છે.
    1
    ભાવનગરના વાલ્મીકિ નગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન લાંબા સમયથી ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણીથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગને તાત્કાલિક સફાઈ કરવા વિનંતી કરી છે.
    user_Dipak naiya
    Dipak naiya
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Rajesh Limbasiya, Tv9 ગુજરાતી
    Local News Reporter જસદણ, રાજકોટ, ગુજરાત•
    13 hrs ago
  • ભાજપનો દાવો છે કે સત્તામાં આવતા જ બંગાળમાં અટકેલા વિકાસ કાર્યોને ફરીથી ગતિ મળશે. આનાથી રાજ્યના વિકાસમાં વેગ આવશે અને લોકોને ફાયદો થશે.
    1
    ભાજપનો દાવો છે કે સત્તામાં આવતા જ બંગાળમાં અટકેલા વિકાસ કાર્યોને ફરીથી ગતિ મળશે. આનાથી રાજ્યના વિકાસમાં વેગ આવશે અને લોકોને ફાયદો થશે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.