Shuru
Apke Nagar Ki App…
નવસારી: ગોલવાડ પોલીસ ચોકી સામે આવેલી દુકાનમાં આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે નવસારી શહેરના ગોલવાડ પોલીસ ચોકી સામે આવેલી ‘Smile Cards ’N’ Gift’ શોપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા તેમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Jayesh Mevada
નવસારી: ગોલવાડ પોલીસ ચોકી સામે આવેલી દુકાનમાં આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે નવસારી શહેરના ગોલવાડ પોલીસ ચોકી સામે આવેલી ‘Smile Cards ’N’ Gift’ શોપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા તેમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
More news from Surat and nearby areas
- વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ. વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી1
- 🩸 रक्तदान शिविर सूरत के सचिन GIDC से एक सराहनीय पहल सामने आई है। सचिन GIDC एवं सचिन पुलिस स्टेशन के संयुक्त उपक्रम से थैलेसीमिया से पीड़ित बच्चों के लिए रक्तदान शिविर का आयोजन किया जा रहा है। यह रक्तदान शिविर 16 सितंबर 2026, बुधवार को आयोजित होगा। शिविर का समय सुबह 9 बजे से शाम 5 बजे तक रहेगा। 📍 स्थान: एल.डी. हाईस्कूल, बजाज रोड, सचिन। आयोजकों की ओर से सभी लोगों से अपील की गई है कि ज्यादा से ज्यादा संख्या में पहुंचकर रक्तदान करें और थैलेसीमिया से पीड़ित बच्चों की मदद करें। क्योंकि आपका दिया हुआ रक्त किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है। एक यूनिट रक्त… किसी की जिंदगी बचा सकता है ???@r_republic_news_surat1
- સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ1
- सूरत शहर के लिंबायत इलाके के रंगीला नगर में श्री नवयुवक बजरंग गणेश मित्र मंडल की तरफ से भगवान श्री गणेश जी को बड़े ही शानदार और दिव्य तरीके से लाया गया। सूरत शहर के लिंबायत इलाके के रंगीला नगर में श्री नवयुवक बजरंग गणेश मित्र मंडल की तरफ से भगवान श्री गणेश जी को बड़े ही शानदार और दिव्य तरीके से लाया गया।1
- સુરતના“લિંબાયત પોલીસની એક વાર ફરી સારી કામગીરી સામે આવી છે જેમાં ” સ્પ્લેન્ડર મો.સા ચોરી કરનાર આરોપીને પકડી પાડી અન-ડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ”કાઢ્યો છે1
- सूरत में फूड पॉइजन की घटना के बाद मनपा एक्शन मोड में, सूरत सिविल अस्पताल के PG हॉस्टल में फूड विभाग की जांच सूरत में हाल ही में सामने आई फूड पॉइजन की घटना के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में आ गया है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड अधिकारियों की टीम ने जांच की। चार अधिकारियों की मौजूदगी में भोजन की गुणवत्ता, साफ-सफाई और खाद्य व्यवस्था का निरीक्षण किया गया। हालांकि, जांच के दौरान अधिकारियों को किसी भी प्रकार की खामी नहीं मिली। सूरत सिविल अस्पताल परिसर में स्थित PG हॉस्टल का संचालन टीकम चौधरी द्वारा किया जाता है। इस हॉस्टल में करीब 100 बच्चे भोजन करते हैं। हॉस्टल में भोजन की गुणवत्ता और साफ-सफाई को लेकर महानगरपालिका के फूड विभाग द्वारा नियमित रूप से जांच की जाती है और अधिकारियों के मुताबिक हर महीने निरीक्षण किया जाता है। शहर में हाल ही में फूड पॉइजन की घटना सामने आने के बाद मनपा का फूड विभाग सतर्क हुआ है। इसी के तहत PG हॉस्टल में भी विशेष जांच की गई। अधिकारियों ने भोजन की गुणवत्ता, खाद्य सामग्री के रख-रखाव, स्वच्छता और रसोई की व्यवस्थाओं का बारीकी से निरीक्षण किया। जांच के दौरान फूड अधिकारी डी.के. पटेल ने बताया कि शहर में सामने आई फूड पॉइजन की घटना को ध्यान में रखते हुए यह जांच की गई है। निरीक्षण के दौरान PG हॉस्टल में किसी भी प्रकार की कमी या खामी नहीं पाई गई। वहीं, लोगों को सुरक्षित और गुणवत्तापूर्ण भोजन उपलब्ध हो, इसे लेकर महानगरपालिका की ओर से शहर के अलग-अलग क्षेत्रों में फूड सेफ्टी की जांच और चेकिंग लगातार जारी है।1
- डिंडोली छठ पूजा तलाव मे भारी भारी तादाद में मर रही मछलियों पर लोगों ने कहा!1
- સુરતમાં 19 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય 7મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ગુંજશે વિશ્વ શાંતિનો સંદેશ સુરત શહેરમાં પ્રથમવાર વિશ્વ શાંતિ, કરુણા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય આયોજન થવા જઈ રહ્યું છે.1