Shuru
Apke Nagar Ki App…
આજરોજ કારગીલ વિજય દિવસ નિમિતે સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ,પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી,જિલ્લાના અધ્યક્ષ *શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ*,વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીજગદીશભાઈ મકવાણા,જિલ્લાના મહામંત્રીશ્રી *હાર્દિકભાઈ ટમાલિયા*,ધીરુભાઈ સિંધવ અને જિલ્લાના હોદેદારો,મંડળ હોદેદારો,નિવૃત્ત આર્મીમેન, એન.સી.સી.કેડેટ તથા મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા...
YB
Yogesh bhai Bharat bhai nayka
આજરોજ કારગીલ વિજય દિવસ નિમિતે સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ,પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી,જિલ્લાના અધ્યક્ષ *શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ*,વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીજગદીશભાઈ મકવાણા,જિલ્લાના મહામંત્રીશ્રી *હાર્દિકભાઈ ટમાલિયા*,ધીરુભાઈ સિંધવ અને જિલ્લાના હોદેદારો,મંડળ હોદેદારો,નિવૃત્ત આર્મીમેન, એન.સી.સી.કેડેટ તથા મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા...
More news from Surendranagar and nearby areas
- ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ.1
- સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની દસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું1
- સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નેશનલ હાઈવે પર ચોટીલા થી આઠ કિલોમીટર નજીક કનૈયા હોટલ આવેલી છે. ત્યાં રોજ સવાર સાંજ સુદ શાકાહારી જમવાની. ગુજરાતી થાળી જમાવવામાં આવે છે. તેમજ ચા પાણી નાસ્તા ઠંડાપીણા વગેરે ચોટીલા નેશનલ હાઈવે નેશનલ હાઈવે ચોટીલા આઠ કિલોમીટર નજીક મળશે1
- સુરેન્દ્રનગર ખાતે સંત દયાળુ બાબુભાઈ રાણપુરાની દસમી નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું1
- સુરેન્દ્રનગરના ચુડામાં નકલી ખાતરને લઈ વિરોધ; #surendranagar ktvnewsgujarati39321
- #surendranagar | ચુડાનાં ભૃઞુપુર ગામનાં ખેડૂતોને નકલી ખાતરનો મામલો | Divyang News |1
- ખેડૂતોને નકલી ખાતરને મામલે ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ.1
- સુરેન્દ્રનગર:લીમડી ખાતે કારગીલ વિજય દિવસની 25મી ઉજવણી કરાઇ1