શંકાસ્પદ દૂધના ટેન્કરનો પીછો કરતા સમયે અજાણ્યા શખ્સોએ અટકાવ્યા, કારનો કાચ પણ તોડી નાખ્યો યુવરાજસિંહ જાડેજા લાંબા સમયથી ગુજરાતમાં નકલી દૂધના રેકેટની તપાસ કરી રહ્યા હતા ટેન્કર માફિયાઓ દ્વારા હુમલો: યુવરાજસિંહને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટેન્કર અમરેલીથી અરવલ્લી તરફ જઈ રહ્યું છે,બાતમીના આધારે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા. જેવું ટેન્કર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા વચ્ચે પહોંચ્યું, ત્યારે ટેન્કર માફિયાઓએ ફિલ્મી ઢબે યુવરાજસિંહની ગાડીને આંતરી હતી. હુમલાખોરોએ ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને તેમની સાથે રહેલા ડ્રાઇવર તથા મિત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. હુમલાનો પ્રયાસ: રાજકોટ જિલ્લાના જેતપુર પાસે નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરવા જતી વખતે યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ પર કરવામાં આવ્યો હતો. "ગામમાં એક બકરી નથી, તો 10 હજાર લીટર દૂધ ક્યાંથી આવ્યું?" – યુવરાજસિંહ જાડેજાનો સવાલ અમરેલીના હનુમાન ખોડિયા ગામે આવેલા ‘દૂધધારા’ યુનિટમાંથી નીકળેલા શંકાસ્પદ દૂધના ટેન્કરો પકડી કરતા યુવરાજસિંહ જાડેજાને માધ્યમોએ ઘેરી લીધા હતા. યુવરાજસિંહે સખત સવાલ ઉઠાવ્યો કે, “જે ગામમાં એક બકરી પણ નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?” આ ઘટનાએ ખાનગી યુનિટો અને સરકારી ડેરીઓ વચ્ચેની મિલીભગત તેમજ કેમિકલયુક્ત નકલી દૂધના નેટવર્ક પર મોટા સવાલો ઉભા કર્યા છે. આટલા મોટા પાયે ચાલતા કૌભાંડથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અજાણ હોય તે બાબત પણ શંકા પ્રેરે તેવી છે. આ ખુલાસા બાદ હવે સરકારી ક્ષેત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
શંકાસ્પદ દૂધના ટેન્કરનો પીછો કરતા સમયે અજાણ્યા શખ્સોએ અટકાવ્યા, કારનો કાચ પણ તોડી નાખ્યો યુવરાજસિંહ જાડેજા લાંબા સમયથી ગુજરાતમાં નકલી દૂધના રેકેટની તપાસ કરી રહ્યા હતા ટેન્કર માફિયાઓ દ્વારા હુમલો: યુવરાજસિંહને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટેન્કર અમરેલીથી અરવલ્લી તરફ જઈ રહ્યું છે,બાતમીના આધારે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા. જેવું ટેન્કર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા વચ્ચે પહોંચ્યું, ત્યારે ટેન્કર માફિયાઓએ ફિલ્મી ઢબે યુવરાજસિંહની ગાડીને આંતરી હતી. હુમલાખોરોએ ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને તેમની સાથે રહેલા ડ્રાઇવર તથા મિત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. હુમલાનો પ્રયાસ: રાજકોટ જિલ્લાના જેતપુર પાસે નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરવા જતી વખતે યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ પર કરવામાં આવ્યો હતો. "ગામમાં એક બકરી નથી, તો 10 હજાર લીટર દૂધ ક્યાંથી આવ્યું?" – યુવરાજસિંહ જાડેજાનો સવાલ અમરેલીના હનુમાન ખોડિયા ગામે આવેલા ‘દૂધધારા’ યુનિટમાંથી નીકળેલા શંકાસ્પદ દૂધના ટેન્કરો પકડી કરતા યુવરાજસિંહ જાડેજાને માધ્યમોએ ઘેરી લીધા હતા. યુવરાજસિંહે સખત સવાલ ઉઠાવ્યો કે, “જે ગામમાં એક બકરી પણ નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?” આ ઘટનાએ ખાનગી યુનિટો અને સરકારી ડેરીઓ વચ્ચેની મિલીભગત તેમજ કેમિકલયુક્ત નકલી દૂધના નેટવર્ક પર મોટા સવાલો ઉભા કર્યા છે. આટલા મોટા પાયે ચાલતા કૌભાંડથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અજાણ હોય તે બાબત પણ શંકા પ્રેરે તેવી છે. આ ખુલાસા બાદ હવે સરકારી ક્ષેત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
- Post by BHARAT NEWS1
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत4
- राहुल गांधी ने हाल ही में लोकसभा (Lok Sabha) में बजट सत्र के दौरान **Jeffrey Epstein files** का मुद्दा उठाया था। उन्होंने आरोप लगाया कि अमेरिकी न्याय विभाग (US Department of Justice) की जारी Epstein से जुड़ी फाइलों में केंद्रीय मंत्री **हरदीप सिंह पुरी** और उद्योगपति **अनिल अंबानी** के नाम हैं। राहुल गांधी ने यह भी दावा किया कि इन फाइलों और **गौतम अडानी** के खिलाफ अमेरिका में चल रहे केस के दबाव में प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत-अमेरिका ट्रेड डील (India-US Trade Deal) कर ली, जिसमें देश के हितों (जैसे किसानों, युवाओं की नौकरियों, ऊर्जा सुरक्षा और रक्षा) का सौदा हो गया। उन्होंने इसे "chokehold" या "जुजुत्सु चोक" की तरह बताया, मतलब जबरदस्ती या दबाव में समझौता। ### मुख्य बिंदु राहुल गांधी के बयान से: - उन्होंने कहा कि हरदीप पुरी ने अनिल अंबानी का परिचय Epstein से कराया था। - पूछा कि अनिल अंबानी जेल में क्यों नहीं हैं, क्योंकि उनका नाम फाइलों में है। - अडानी केस में अमेरिका से समन जारी होने के बावजूद भारत सरकार ने 18 महीने में कोई जवाब नहीं दिया। - ट्रेड डील के जरिए अमेरिका को तेल खरीद, किसानों की फसलें आदि पर नियंत्रण देने जैसी बातें कहीं। ### सरकार और हरदीप पुरी की प्रतिक्रिया: - हरदीप सिंह पुरी ने प्रेस कॉन्फ्रेंस कर सफाई दी कि उन्होंने Epstein से सिर्फ **3-4 बार** मुलाकात की थी, वो भी प्रोफेशनल तरीके से (International Peace Institute और Independent Commission on Multilateralism के तहत, जब वो UN में भारत के राजदूत थे)। ये 2017 से पहले की बात है, जब वो मंत्री नहीं बने थे। उन्होंने कहा कि ये मुलाकातें अपराध से जुड़ी नहीं थीं और तथ्य सार्वजनिक हैं। - पुरी ने राहुल गांधी पर "innuendo" (इशारेबाजी) और "buffoonery" (मूर्खता) का आरोप लगाया। उन्होंने दावा किया कि उन्होंने राहुल को पहले ही एक **नोट** भेजा था (26 नवंबर को संविधान दिवस पर मुलाकात के बाद), जिसमें पूरी पृष्ठभूमि बताई थी, लेकिन शायद राहुल ने पढ़ा नहीं। - अमेरिकी अधिकारियों ने स्पष्ट किया कि **नरेंद्र मोदी** या हरदीप पुरी का नाम नई जारी दस्तावेजों में नहीं है; ये दावे बेबुनियाद हैं। - MEA (विदेश मंत्रालय) ने भी मोदी के नाम की किसी भी कड़ी को खारिज किया था। ### संसद में क्या हुआ: - राहुल के बयान पर हंगामा हुआ, स्पीकर ने कुछ हिस्सों को अनुमति नहीं दी या एक्सपंज (हटाया) कर दिया क्योंकि ये बजट डिबेट से असंबंधित थे। - बीजेपी सांसदों (जैसे निशिकांत दुबे) ने राहुल के खिलाफ मोशन लाया, उनकी सदस्यता रद्द करने की मांग की। - कांग्रेस ने इसे मुद्दा बनाया, प्रेस कॉन्फ्रेंस कीं (जैसे पवन खेड़ा ने)। ये पूरा मामला राजनीतिक विवाद बन गया है, जहां कांग्रेस इसे मोदी सरकार पर दबाव और समझौते का सबूत बताती है, जबकि बीजेपी इसे कांग्रेस की "smear campaign" और बेबुनियाद आरोप कहती है। Epstein files में लाखों ईमेल/दस्तावेज जारी हुए हैं, लेकिन मोदी या पुरी पर कोई गंभीर आरोप साबित नहीं हुआ है—बल्कि नाम सिर्फ कुछ ईमेल में प्रोफेशनल संदर्भ में आए हैं। अगर आपके पास कोई विशिष्ट हिस्सा (जैसे प्रेस नोट का टेक्स्ट या वीडियो) है या और डिटेल चाहिए, तो बताएं!1
- નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો રિપોર્ટર દ્વારા નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી 00 21 000 નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. + ૪ માહિતી અનુસાર, એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો. સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા2
- ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- રાયણુવાળા મેલડી માતા જવાના રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા. જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો. જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો. જે આજ સવારથી ફરી શોધ ખોળ કરતા હાલ થોડી વાર પહેલ જ વિધાર્થી સુજલ પરમારની લાશ મળી હતી. બંને વિધાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતા મામલતદાર તથા પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી પ્રમાણે વિધાર્થી ભણવામાં ખુબ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમની સતત કામગીરીના સફર પ્રયતનોથી આજ થોડી વાર પહેલા લાશ મળી આવી.1
- બજેટ સત્ર માં ગોપાલ ઇટાલિયા એ સાત પક્ષ સામે સવાલો કર્યા1
- Post by BHARAT NEWS1