लखीमपुर खीरी: मेगा विधिक सहायता शिविर में उमड़ी भीड़, योजनाओं की दी जानकारी लखीमपुर खीरी के राजापुर आईटीआई परिसर में जिला विधिक सेवा प्राधिकरण द्वारा आयोजित मेगा विधिक सहायता शिविर में बड़ी संख्या में ग्रामीण पहुंचे। 42 विभागों ने स्टॉल लगाकर सरकारी योजनाओं, स्वास्थ्य सेवाओं, कृषि सुविधाओं व स्वरोजगार कार्यक्रमों की जानकारी दी तथा लाभ वितरित किए। मुख्य अतिथि इलाहाबाद उच्च न्यायालय के प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने कहा कि योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंचाना प्राथमिकता है। शिविर में दिव्यांगजनों को ट्राईसाइकिल, किसानों को उन्नत कृषि जानकारी, स्वास्थ्य परीक्षण व दवाएं दी गईं, जबकि साइबर पुलिस ने ऑनलाइन ठगी से बचाव के उपाय बताए। बैंकिंग शिविर में इंडियन बैंक के नेतृत्व में बैंकों ने 100 से अधिक लाभार्थियों को करीब 30 करोड़ रुपये के ऋण स्वीकृति पत्र दिए तथा 100 स्वयं सहायता समूहों को 1.50 करोड़ रुपये की सीसीएल प्रदान की गई। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
लखीमपुर खीरी: मेगा विधिक सहायता शिविर में उमड़ी भीड़, योजनाओं की दी जानकारी लखीमपुर खीरी के राजापुर आईटीआई परिसर में जिला विधिक सेवा प्राधिकरण द्वारा आयोजित मेगा विधिक सहायता शिविर में बड़ी संख्या में ग्रामीण पहुंचे। 42 विभागों ने स्टॉल लगाकर सरकारी योजनाओं, स्वास्थ्य सेवाओं, कृषि सुविधाओं व स्वरोजगार कार्यक्रमों की जानकारी दी तथा लाभ वितरित किए। मुख्य अतिथि इलाहाबाद उच्च न्यायालय के प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने कहा कि योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंचाना प्राथमिकता है। शिविर में दिव्यांगजनों को ट्राईसाइकिल, किसानों को उन्नत कृषि जानकारी, स्वास्थ्य परीक्षण व दवाएं दी गईं, जबकि साइबर पुलिस ने ऑनलाइन ठगी से बचाव के उपाय बताए। बैंकिंग शिविर में इंडियन बैंक के नेतृत्व में बैंकों ने 100 से अधिक लाभार्थियों को करीब 30 करोड़ रुपये के ऋण स्वीकृति पत्र दिए तथा 100 स्वयं सहायता समूहों को 1.50 करोड़ रुपये की सीसीएल प्रदान की गई। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
- રાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટી.પી. રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરરાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યાવાની કામગીરી જોરશોરથી ચાલુ છે. આ અભિયાનમાં સ્થાનિક લોકોનો પણ સકારાત્મક સહકાર મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાન અને સામાન ખાલી કરીને કામગીરીને સહયોગ આપ્યો છે. પાલિકા દ્વારા જણાવાયું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને માર્ગ વિસ્તરણના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલા દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્ રહેશે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એલ. સી. બીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપ મુદામાલ બાઇક કબ્જે કરી ધંધુકા પોલીસ સ્ટેશનને સોંપાયો.1
- hothon Ko hath mae jao bhagone1
- સાણંદમાં નિર્મિત ફ્લોરા ખાતે ગટર સમસ્યા મુદ્દે ભડક્યો જનરોષ – નગરપાલિકા અને ઔડા એકબીજાને દોષારોપણમાં વ્યસ્ત સાણંદ (અમદાવાદ ગ્રામ્ય): સાણંદ શહેરમાં વર્ષોથી ચાલતી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યા હવે જનઆક્રોશમાં ફેરવાઈ ગઈ છે. નિર્મિત ફ્લોરા તથા આસપાસની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત વહેતા ગટરનાં ગંદા પાણીથી સ્થાનિકોની રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. નગરપાલિકા અને ઔડા (AUDA) એકબીજાને ખો આપી રહ્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્ટેટ હાઈવે એથોરિટી દ્વારા એન.ઓ.સી. (NOC) આપવામાં આવતી નથી,જેના કારણે ગટરનું કામ આગળ વધારી શકાય તેમ નથી. જ્યારે બીજી તરફ ઔડા અને અન્ય વિભાગો જવાબદારી સ્વીકારવા તૈયાર નથી સ્થાનિક લોકોએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી. પરિણામે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને અંતે મહિલાઓ,બાળકો તથા વડીલો રોડ પર ઉતરી આવ્યા. મુખ્ય હાઈવે હોવાના કારણે ભારે વાહનવ્યવહાર સતત ચાલુ રહે છે. વાહનો પસાર થતા ગટરનું ગંદુ પાણી ઉછળે છે,જેના કારણે મહિલાઓના કપડાં બગડે છે, બાળકોને ભારે તકલીફ પડે છે અને આસપાસ રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. આ બન્ને સોસાયટીઓની વચ્ચે જ જૈન તીર્થ આવેલું છે. મંદિરના પ્રવેશદ્વાર આગળ જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી દુર્ગંધથી દર્શનાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. મંદિરના પ્રાંગણ સુધી ગંદુ પાણી ફરી વળતા ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ગટરનાં ગંદા પાણીનો કાયમી નિવારણ નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ “નગરપાલિકા હાઈ હાઈ” અને “ઔડા હાઈ હાઈ”ના નારા લગાવી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. હવે જોવું રહ્યું કે જવાબદારી ટાળવામાં વ્યસ્ત તંત્ર ક્યારે જાગે છે અને સાણંદના નાગરિકોને આ ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે છે કે નહીં.4
- शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣 बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆1
- પિલવાઈ બ્રહ્માણી માતાજીની વાડીમાં શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ સમાજના ૩૩મા સમૂહલગ્નમાં ૨૦ યુગલોના ભવ્ય લગ્ન, બ્રહ્માણી માતાજીના આશીર્વાદથી સપન્ન મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે આવેલ શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ ભુવનમાં, જ્યાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે અને આ સ્થળ સમાજની વાડી તરીકે સમગ્ર પ્રજાપતિ સમાજમાં જાણીતું છે, ત્યાં સંવત ૨૦૮૨ના ફાગણ સુદ-૫ એટલે કે રવિવાર, તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૩૩મો સમૂહલગ્નોત્સવ અત્યંત ભવ્ય, ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો. શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી આ પવિત્ર સ્થળે ૨૦ નવદંપતીઓએ એકસાથે પ્રભુતાના પગલાં પાડીને જીવનની નવી સફર શરૂ કરી, જેનાથી આખું વાતાવરણ હર્ષોલ્લાસ અને આશીર્વાદોથી ગુંજી ઊઠ્યું હતું. સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ, કોલવડા), મંત્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિ (સ્ટેમ્પ વેન્ડર) તથા અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વર-કન્યાના માતા-પિતાની ઉપસ્થિતિમાં આયોજિત આ મહાપ્રસંગમાં સમાજના તમામ આગેવાનો, વડીલો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એક દિવસ અગાઉ શનિવાર, તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે ગણેશ સ્થાપના અને ૮.૩૦ વાગ્યે ગ્રહશાંતિ વિધિથી થઈ હતી. મુખ્ય લગ્ન દિવસે સવારે ૭.૩૦ વાગ્યે જાન આગમન થયું અને સવારે નવ વાગ્યે હસ્ત મેળાપનો પવિત્ર પ્રસંગ શરૂ થયો. હસ્ત મેળાપનો આ પ્રસંગ અનેરો અને અવિસ્મરણીય રહ્યો. અલગ-અલગ ચોરીઓમાં વરપક્ષ અને કન્યાપક્ષના સગા-સંબંધીઓ, મિત્રો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક જ સમયે, વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ સાથે તમામ ૨૦ જોડીઓના લગ્ન વિધિ પાર પડી. દરેક ચોરી પર માતા-પિતાએ કન્યાદાનની પવિત્ર વિધિ કરી અને સમગ્ર સમાજ વચ્ચે નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા. શંખનાદ, ઘંટડીઓના અવાજ અને “જય બ્રહ્માણી માતાજી”ના જયકારાઓથી આખું ભુવન ભક્તિ અને ઉમંગથી ભરાઈ ગયું હતું. સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલેલ ભોજન સમારંભમાં તાજા અને સ્વાદિષ્ટ વ્યંજનોની વિપુલ વ્યવસ્થા હતી. સમાજના સ્વયંસેવકોએ અત્યંત નિષ્ઠાપૂર્વક વ્યવસ્થા સંભાળી જેથી કોઈને કોઈ અગવડ ન પડી. વિશેષ કરીને વરિષ્ઠ સિનિયર સિટીઝન્સ, હેન્ડિકેપ્ડ વ્યક્તિઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો માટે અલગથી ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને પ્રાથમિકતા આપીને સેવા પૂરી પાડવામાં આવી, જેથી સમાજની સંવેદનશીલતા અને વડીલો પ્રત્યેના આદરનું સુંદર દર્શન થયું. બપોરે એકથી ચાર વાગ્યા સુધી ચાલેલ સત્કાર સમારંભના પ્રમુખ તરીકે નટવરભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી દક્ષાબેન, મહેન્દ્રભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી મંજુલાબેન (રોકડીયા, વરસોડા – હાલ સાયન્સ સીટી, અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીઓએ સ્વ. શ્રી રામચંદ્ર મુલચંદ્ર પ્રજાપતિ અને સ્વ. શ્રીમતી મેનાબેન રામચંદ્ર પ્રજાપતિની પવિત્ર સ્મૃતિમાં આ ઉદાર યોગદાન આપ્યું હતું. સત્કાર સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુ. શ્રીમતી રેવાબેન ભુદરભાઈ પ્રજાપતિ, શ્રી વિપુલભાઈ પ્રજાપતિ તથા શ્રીમતી ભાવનાબેન અને તેમની પુત્રી કુ. રૂદ્રા (મુ. ચરાડા – હાલ ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમારોહ વધુ યાદગાર બન્યો હતો. આ પ્રસંગમાં એક વિશેષ અને પ્રેરણાદાયી ક્ષણ ત્યારે આવી જ્યારે સમાજના મંત્રીશ્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિના પુત્ર પણ આ સમૂહલગ્નમાં જોડાયા અને અન્ય નવયુગલો સાથે પ્રભુતાના પગલાં પાડ્યા. આ જોડાણે સમગ્ર સમાજને મજબૂત સંદેશ આપ્યો કે સમૂહ લગ્ન એ માત્ર આર્થિક રીતે નબળા પરિવારો માટે જ નથી, પરંતુ તે સાદગી, સમાનતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે, જેને સમાજના દરેક વર્ગે અપનાવવું જોઈએ. સમારોહમાં લગ્નના ઉમંગ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો, આગેવાનો અને મહેમાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને જીવનદાન આપ્યું. આ કેમ્પે લગ્ન પ્રસંગને વધુ પવિત્ર અને સમાજસેવાભર્યો બનાવ્યો.હતો આ સમૂહલગ્નોત્સવમાં સમાજમાં સમૂહ લગ્નના અનેક ફાયદાઓ સાક્ષાત્ થયા – આર્થિક બોજમાં ઘટાડો, સમાજની એકતા અને ભાઈચારો વધારો, સાદગી તથા પવિત્રતા જળવાઈ રહે, વડીલો અને વિશેષ જરૂરિયાતમંદોને સન્માન મળે અને નવદંપતીઓને આખા સમાજ તરફથી મજબૂત આશીર્વાદ મળે તેવા શુભ ઉદ્દેશ થી યોજવામાં આવે છે સાંજે ચાર વાગ્યે જાન વિદાય સાથે આ અણમોલ અવસર પૂર્ણ થયો. બ્રહ્માણી માતાજીના આશીર્વાદ અને સમાજના સહકારથી યોજાયેલ આ સમૂહલગ્નોત્સવ પ્રજાપતિ સમાજની એકતા, સેવાભાવના અને પરંપરાને નવી ઊંચાઈ આપી છે. નવદંપતીઓને સમગ્ર સમાજ તરફથી હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી1
- लखीमपुर खीरी, 22 फरवरी — मतदाता सूची पुनरीक्षण के विशेष अभियान दिवस पर डीएम दुर्गा शक्ति नागपाल ने विभिन्न मतदान स्थलों का औचक निरीक्षण कर बीएलओ से प्रगति जानी और निर्देश दिया कि 18 वर्ष पूर्ण कर चुके सभी पात्र युवाओं का नाम सूची में अवश्य जोड़ा जाए। उन्होंने नागरिकों से फॉर्म-6/8 भरने या भारत निर्वाचन आयोग के पोर्टल पर ऑनलाइन आवेदन करने की अपील की, जबकि अधिकारियों को जागरूकता बढ़ाकर समयबद्ध निस्तारण सुनिश्चित करने को कहा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- अहमदाबाद में हत्या का खुलासा: अहमदाबाद क्राइम ब्रांच ने घंटों में सुलझाया मामला अहमदाबाद के बहरामपुरा इलाके में हुई सनसनीखेज हत्या का पुलिस ने कुछ ही घंटों में खुलासा कर दिया। जांच में सामने आया कि हत्या कोई अचानक घटना नहीं थी, बल्कि ठंडे दिमाग से रचा गया सोचा-समझा षड्यंत्र था। क्राइम ब्रांच की टीम ने तकनीकी साक्ष्यों, सीसीटीवी फुटेज और स्थानीय सूत्रों की मदद से संदिग्धों तक तेजी से पहुंच बनाई। पूछताछ के दौरान आरोपियों ने साजिश की बात कबूल कर ली। पुलिस के अनुसार, निजी रंजिश इस हत्या की मुख्य वजह बताई जा रही है। अधिकारियों ने बताया कि मामले में शामिल लोगों को हिरासत में लेकर आगे की कानूनी कार्रवाई की जा रही है। पुलिस ने दावा किया है कि त्वरित कार्रवाई के कारण एक बड़ी आपराधिक साजिश को समय रहते बेनकाब कर दिया गया।1
- બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.1