Shuru
Apke Nagar Ki App…
*આજરોજ રાજકોટ શહેર મહાનગર* *માં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન* *શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી 75 મો જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2025 સેવા પખવાડિયા અંતર્ગત નો પદ્મકુવર બા સંચાલિત* *જનરલ હોસ્પિટલ ગુંદાવાડી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ ત્યાં*. *ઉપસ્થિત વોર્ડ નંબર 14 ના* *કોર્પોરેટર શ્રી ભારતીબેન બકુલભાઈ મકવાણા વોર્ડ નંબર 7 ના કોપોરેટર શ્રી જયશ્રીબેન ચાવડા હોસ્પિટલના સુપ્રિટેન્ડન ડો,મયુર સિંહ પરમાર સાહેબ શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી વૈશાલીબેન* *મહેતા ,વોર્ડ નંબર 7ના ભાજપના અગ્રણી શ્રી પ્રવીણભાઈ ચાવડા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સોલંકી વોર્ડ નંબર 14 ના મહિલા મોરચાના પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન વાઘેલા તેઓ ઉપસ્થિત રહેલ*.
Bkp News
*આજરોજ રાજકોટ શહેર મહાનગર* *માં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન* *શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી 75 મો જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2025 સેવા પખવાડિયા અંતર્ગત નો પદ્મકુવર બા સંચાલિત* *જનરલ હોસ્પિટલ ગુંદાવાડી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ ત્યાં*. *ઉપસ્થિત વોર્ડ નંબર 14 ના* *કોર્પોરેટર શ્રી ભારતીબેન બકુલભાઈ મકવાણા વોર્ડ નંબર 7 ના કોપોરેટર શ્રી જયશ્રીબેન ચાવડા હોસ્પિટલના સુપ્રિટેન્ડન ડો,મયુર સિંહ પરમાર સાહેબ શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી વૈશાલીબેન* *મહેતા ,વોર્ડ નંબર 7ના ભાજપના અગ્રણી શ્રી પ્રવીણભાઈ ચાવડા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સોલંકી વોર્ડ નંબર 14 ના મહિલા મોરચાના પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન વાઘેલા તેઓ ઉપસ્થિત રહેલ*.
More news from Bhavnagar and nearby areas
- r j devki જનહિત માં જારી.1
- આમોદ: બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો, વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.1
- સુરતના ઉતરાણ વિસ્તારમાં વોચમેન ને માર મારવાના મામલામાં પોલીસ આવી એક્સનમાં... સીસીટીવી ના આધારે તપાસ કરતા ગુનો નોંધાયો હતો .. ઉતરાણ પોલીસે આરોપી મનીષ પાનસુરીયા ની કરી ધરપકડ.. હિંમતભાઈ ચૌહાણ ઉતરાયણ ની વેદાંત સિટીમા વોચમેન તરીકે નોકરી કરેછે..1
- बांग्लादेश हाई कमीशन के बाहर लोगों का प्रदर्शन1
- સલાબતપુરા પોલીસ દ્વારા રઝાનગર ભાઠેના ખાતે રેડ કરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડયા! સલાબતપુરા પોલીસ દ્વારા રઝાનગર ભાઠેના ખાતે રેડ કરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડ્યા. 11 અબોલ પશુઓને મુક્ત કરવામાં આવ્યા છે અને 17 આરોપીઓને પકડી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી!1
- "सूनी गोद भरने के लिए ममता का कत्ल: तातीथैया में पड़ोसी दंपति ने किया मासूम का अपहरण, बिहार से गिरफ्तार" #viralrbharatexpressnews1
- મીની અયોધ્યા શ્રી રામલલ્લા મંદિર શ્રી રામ ફાઉન્ડેશન સિનિયર સીટીઝન પાર્ક, વરાઈ (અંબાજીપરાધામ) श्ररामकथा ભાઈજીપુરા પાટીયા, પી.ડી.પી.યુ. ચાર રસ્તા, ગાંધીનગર. શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી રામ કથા શ્રી રામલલ્લા મંદિર અને ગૌ શાળા અને NDS યોગ નેચરોપેથી સેન્ટર નવ નિર્માણ સંકુલના સહયોગ અર્થે તા. ૨૫-૧૨-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર સુધી ભોજન પ્રસાદ નો સમય સાંજે ૬ થી ૮ કલાકે શ્રીરામ કથા-૫ સમય : રાત્રે ૮.૦૦ થી ૧૧ કલાકે હે રામ બધું જ ભૌતિક સુખમળે પણ મન નો સંતોષ મંદિરમાં તારા સાનિધ્યમાં આવીને મળે છે. ધર્મ, તપ, સેવા, સમર્પણ સાથે જ્ઞાનભક્તિ, કર્મભક્તિ, સામાજીક સંબોધનનું વૈશ્વિક જોડાણ.🙏🙏1
- अधिकारी जी।1