જૂનાગઢ મુર્ગી કુંડ ની પવિત્રતા જાળવવા ની જવાબદારી કોની? સંતો ની કે તંત્ર ની? જૂનાગઢ મુર્ગી કુંડ ની પવિત્રતા જાળવવા ની જવાવદારી કોની? સંતોની કે સરકારી તંત્રની?શું વર્ષો થી ચાલી આવતી પરંપરા ને જાળવી રાખવી જઈએ કે લોકોને મન ફાવે તેમ કરવા દેવા જઈએ? શું અહીં પણ લાગવાગ શાહી ચાલે છે? ભારતીય સનાતન સંસ્કૃતિ ને કોણ ડહોળે છે? મુર્ગી કુંડ એક પવિત્ર અને પૌરાણિક કુંડ છે. એવી માન્યતા છે અહીં નવનાથ અને સિદ્ધ ચોર્યાસી તેમ શિવરાત્રી ના શંકર ભગવાન ખુદ કોઈને કોઈ રૂપ માં આવી સ્નાન કરેછે. માટે આ કુંડ ની પવિત્રતા જળવાય રહે તે સાધુ સંતો સહીત તંત્ર ની પણ જવાબદારી છે. આ કુંડ માં મહા શિવરાત્રી ના સાધુ સંતો શિવાય આમ આદમી કે મહિલા કોઈપણ ને આ કુંડમાં સ્નાન ની અનુમતિ આપવી જોઈએ નહિ. તંત્ર એ કડક થઇ ને કામ લેવું જોઈએ. સાધુઓ સાથે ભગાવ કપડાં માં આવી જતા સંસારીઓને પણ આ કુંડ માં સ્નાન પર પ્રતિબંધ કરવો જોઈએ સંતોએ પણ પોતાના સંસારી શિષ્યો ને સાથે સ્નાન માટે લાવવા જોઈએ નહિ. આ કુંડ ની ગરિમા જળવાય રહે તે આપની પણ જવાબ દારી છે.
જૂનાગઢ મુર્ગી કુંડ ની પવિત્રતા જાળવવા ની જવાબદારી કોની? સંતો ની કે તંત્ર ની? જૂનાગઢ મુર્ગી કુંડ ની પવિત્રતા જાળવવા ની જવાવદારી કોની? સંતોની કે સરકારી તંત્રની?શું વર્ષો થી ચાલી આવતી પરંપરા ને જાળવી રાખવી જઈએ કે લોકોને મન ફાવે તેમ કરવા દેવા જઈએ? શું અહીં પણ લાગવાગ શાહી ચાલે છે? ભારતીય સનાતન સંસ્કૃતિ ને કોણ ડહોળે છે? મુર્ગી કુંડ એક પવિત્ર અને પૌરાણિક કુંડ છે. એવી માન્યતા છે અહીં નવનાથ અને સિદ્ધ ચોર્યાસી તેમ શિવરાત્રી ના શંકર ભગવાન ખુદ કોઈને કોઈ રૂપ માં આવી સ્નાન કરેછે. માટે આ કુંડ ની પવિત્રતા જળવાય રહે તે સાધુ સંતો સહીત તંત્ર ની પણ જવાબદારી છે. આ કુંડ માં મહા શિવરાત્રી ના સાધુ સંતો શિવાય આમ આદમી કે મહિલા કોઈપણ ને આ કુંડમાં સ્નાન ની અનુમતિ આપવી જોઈએ નહિ. તંત્ર એ કડક થઇ ને કામ લેવું જોઈએ. સાધુઓ સાથે ભગાવ કપડાં માં આવી જતા સંસારીઓને પણ આ કુંડ માં સ્નાન પર પ્રતિબંધ કરવો જોઈએ સંતોએ પણ પોતાના સંસારી શિષ્યો ને સાથે સ્નાન માટે લાવવા જોઈએ નહિ. આ કુંડ ની ગરિમા જળવાય રહે તે આપની પણ જવાબ દારી છે.
- અમરેલી ખંભા ના ઉમરીયા ગામે બે બાળદસાથે બાળદગાડું ખાપક્યું કુવામાં એક બળદ નું મોત1
- બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા4
- नाम बडे ओर दर्शन खोटे।1
- Post by Vaghela1
- અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં આ સુધારણા કાર્યક્રમ 28.10.2025 થી 17.02.2026 સુધી ચાલ્યો હતો. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ1
- તેના પરીવારે શોધખોળ કરતા ચારેય બહેનો ન મળતા ગઢડા પોલીસમાં કરી હતી જાણ. ગઢડા પોલીસે જાણવા જોગ નોંધ કરી શોધખોળ શરૂ કરી હતી..1
- બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બગસરા ના જેતપુર રોડ પર ટ્રક ની ડીઝલ ટાંકી ને વેલ્ડિંગ કરતા થયો બ્લાસ્ટ બે થયા ઘાયલ1