Shuru
Apke Nagar Ki App…
ફેસબુક, વૉટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, શેરચેટ, શુરુ એપ જેવા સોશ્યલ મીડિયાના તમામ પ્રસિદ્ધ માધ્યમ પર આપની તમામ પ્રકારની ધંધા રોજગારની અને શુભેચ્છા જાહેરાતો આપી સમગ્ર પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જેવા જિલ્લામાં હજારો લાખો લોકો સુધી પહોંચાડવા માટે આજે જ અમારો સંપર્ક કરો. આપના તમામ પ્રકારના ધંધા રોજગારને લગતી વીડીયો રીલ વોઇસ ઓવર (અવાજ) સાથે એડિટ કરી બનાવી આપવામાં આવશે તેમજ તમામ પ્રકારના ધંધા રોજગારની તેમજ લે-વેચની પોસ્ટ પણ બનાવી આપવામાં આવશે. 📱98793 47700 📱96010 19770 Apna Bajar Halol Social Media Network
Apna Bajar Halol
ફેસબુક, વૉટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, શેરચેટ, શુરુ એપ જેવા સોશ્યલ મીડિયાના તમામ પ્રસિદ્ધ માધ્યમ પર આપની તમામ પ્રકારની ધંધા રોજગારની અને શુભેચ્છા જાહેરાતો આપી સમગ્ર પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જેવા જિલ્લામાં હજારો લાખો લોકો સુધી પહોંચાડવા માટે આજે જ અમારો સંપર્ક કરો. આપના તમામ પ્રકારના ધંધા રોજગારને લગતી વીડીયો રીલ વોઇસ ઓવર (અવાજ) સાથે એડિટ કરી બનાવી આપવામાં આવશે તેમજ તમામ પ્રકારના ધંધા રોજગારની તેમજ લે-વેચની પોસ્ટ પણ બનાવી આપવામાં આવશે. 📱98793 47700 📱96010 19770 Apna Bajar Halol Social Media Network
More news from નર્મદા and nearby areas
- નસવારી થી ચૈતર ભાઇ વસાવા હીશાબની વાતો પછીજુવો1
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- उन्नाव रेप केस की पीड़िता और उनके परिवार ने जो दर्द सहा है, वो वाकई दिल दहला देने वाला है। 2017 में नाबालिग पीड़िता के साथ गैंगरेप, फिर उनके पिता की पुलिस कस्टडी में संदिग्ध मौत, 2019 में रायबरेली हादसे में बुआ और वकील की मौत, जबकि पीड़िता खुद गंभीर रूप से घायल होकर महीनों वेंटिलेटर पर रहीं—ये सब घटनाएँ न्याय व्यवस्था पर गंभीर सवाल उठाती हैं। कल (23 दिसंबर 2025) दिल्ली हाई कोर्ट ने कुलदीप सिंह सेंगर की उम्रकैद की सजा को उनकी अपील लंबित रहने तक सस्पेंड कर दिया और सशर्त जमानत दे दी। जमानत 15 लाख रुपये के पर्सनल बॉन्ड और तीन समान राशि की सुरेटी पर मिली है। कोर्ट ने सख्त शर्तें लगाई हैं... ✓पीड़िता के घर से 5 किमी के दायरे में नहीं जा सकते। ✓पीड़िता या उनकी माँ को धमकी या प्रभावित नहीं कर सकते। ✓दिल्ली में ही रहना होगा, पासपोर्ट जमा करना होगा, हर सोमवार पुलिस को रिपोर्ट करना होगा। ✓किसी शर्त के उल्लंघन पर जमानत रद्द हो जाएगी। हालाँकि, सेंगर अभी जेल से बाहर नहीं आएँगे क्योंकि पीड़िता के पिता की कस्टोडियल डेथ के अलग केस में उन्हें 10 साल की सजा है, जिसकी अपील भी लंबित है। पीड़िता की बहन ने इस फैसले पर गुस्सा जताया है और कहा है कि परिवार को अब भी खतरा महसूस हो रहा है। कई लोग इसे न्याय की हार मान रहे हैं, जबकि कानूनी प्रक्रिया के तहत अपील में सजा सस्पेंड करना संभव होता है। ये केस लंबे समय से न्याय की लड़ाई का प्रतीक रहा है। उम्मीद है कि अपील में जल्द और निष्पक्ष फैसला आएगा। #JusticeForUnnaoVictim के साथ कई लोग खड़े हैं। पीड़िता और उनके परिवार की हिम्मत और सुरक्षा सबसे जरूरी है। #newsupdates #unnav1
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1
- ચૈતર વસાવાનો પરકાર સરકાર સામે વિકાસના નામે હવે જમીનઆપવા ના નહિ1