બર્કતુરા ગામે ટ્રેકટર પલટી જતાં ખેતર ખેડતાં ૪૦ વર્ષના ચાલકનું મોત સાગબારા તા.૫ મી ઓગષ્ટ ૨૦૨૫ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બર્કતુરા ગામના યુવક ખેતર ખેડવા જતાં કલ્ટી જોડેલ ટ્રેક્ટર અચાનક કોતેડામાં ખાબકતાં ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજતાં ઘર પરિવાર પર દુ:ખનું આભ તુટી પડ્યું હતું. પ્રાપ્ત માહિતીનુસાર આજે સાંજે બર્કતુરા ગામના યુવક વિલાસભાઈ ચામુભાઈ વસાવા ઉંમર ૪૦ વર્ષ ગામની પડોશમાં ખેતર ખેડવા કલ્ટી લઈને ગયો હતો.તે અરસામાં અચાનક ખેતરના શેડા પાડા સાવ નજીક ઘાસના કારણે અંદાજો ન બેસતાં ટ્રેક્ટર કોતેડામાં ખાબકતાં પલ્ટી મારી જતાં વિલાશભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો.અને આશરે સાંજે ૪-૩૦ ની આસપાસ સારવાર અર્થે લઈ જતાં ઘટનાના ટુંક સમયમાં જ રસ્તે મોત થયું હતું.. મરણ જનાર યુવક પત્નિ અને બે પુત્રો ધરાવતાં હતાં.મોટો પુત્ર ધોરણ -૧૧ અને નાનો પુત્ર ધોરણ -૧૦ માં અભ્યાસ કરે છે.પરંતુ પરિવારનો મુખ્ય કમાનાર વ્યકિતનું મોત થતાં પરિવાર પર આપત્તી આવી પડેલ છે.
બર્કતુરા ગામે ટ્રેકટર પલટી જતાં ખેતર ખેડતાં ૪૦ વર્ષના ચાલકનું મોત સાગબારા તા.૫ મી ઓગષ્ટ ૨૦૨૫ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બર્કતુરા ગામના યુવક ખેતર ખેડવા જતાં કલ્ટી જોડેલ ટ્રેક્ટર અચાનક કોતેડામાં ખાબકતાં ચાલકનું કમકમાટીભર્યું મોત
નિપજતાં ઘર પરિવાર પર દુ:ખનું આભ તુટી પડ્યું હતું. પ્રાપ્ત માહિતીનુસાર આજે સાંજે બર્કતુરા ગામના યુવક વિલાસભાઈ ચામુભાઈ વસાવા ઉંમર ૪૦ વર્ષ ગામની પડોશમાં ખેતર ખેડવા કલ્ટી લઈને ગયો હતો.તે અરસામાં અચાનક ખેતરના શેડા પાડા સાવ
નજીક ઘાસના કારણે અંદાજો ન બેસતાં ટ્રેક્ટર કોતેડામાં ખાબકતાં પલ્ટી મારી જતાં વિલાશભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો.અને આશરે સાંજે ૪-૩૦ ની આસપાસ સારવાર અર્થે લઈ જતાં ઘટનાના ટુંક સમયમાં જ રસ્તે મોત થયું હતું..
મરણ જનાર યુવક પત્નિ અને બે પુત્રો ધરાવતાં હતાં.મોટો પુત્ર ધોરણ -૧૧ અને નાનો પુત્ર ધોરણ -૧૦ માં અભ્યાસ કરે છે.પરંતુ પરિવારનો મુખ્ય કમાનાર વ્યકિતનું મોત થતાં પરિવાર પર આપત્તી આવી પડેલ છે.
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- सूरत जिला के पलसाना तालुका में आया रियान पेपर मिल को किसी का डर नही1
- मुंबई के ताड़देव इलाके में सोमवार शाम एक चौंकाने वाली घटना सामने आई है, ताड़देव आरटीओ गार्डन के पास एक 18 वर्षीय युवती के साथ छेड़छाड़ के आरोप में मुंबई पुलिस के सहायक उपनिरीक्षक (एएसआई) संजय राणे को गिरफ्तार किया गया है. आरोपी की उम्र 53 वर्ष बताई गई है और वह लोकल आर्म्स-2 यूनिट में तैनात था.1
- આમોદ: કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું, નેશનલ હાઈવે-64 પર સમારકામની કામગીરી શરૂ, વાહનચાલકોને રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઈવે-64 ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી પાસેથી પસાર થતા આ માર્ગ પર પડેલા મોટા ખાડા અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. આ પ્રશ્ને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર હવે જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે આંદોલનાત્મક વલણ અપનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો. વિરોધ પક્ષના આ આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણને વશ થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઈવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ખાડા પૂરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રાહદારીઓએ આંશિક રાહત અનુભવી છે. આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ સમયસર લોકોની પીડા સમજી હોત, તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા, કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે. લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઈવે-64નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય.1
- "सूनी गोद भरने के लिए ममता का कत्ल: तातीथैया में पड़ोसी दंपति ने किया मासूम का अपहरण, बिहार से गिरफ्तार" #viralrbharatexpressnews1
- સુરતના ઉતરાણ વિસ્તારમાં વોચમેન ને માર મારવાના મામલામાં પોલીસ આવી એક્સનમાં... સીસીટીવી ના આધારે તપાસ કરતા ગુનો નોંધાયો હતો .. ઉતરાણ પોલીસે આરોપી મનીષ પાનસુરીયા ની કરી ધરપકડ.. હિંમતભાઈ ચૌહાણ ઉતરાયણ ની વેદાંત સિટીમા વોચમેન તરીકે નોકરી કરેછે..1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771