logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🚩સોમવાર🚩 ખેડબ્રહ્મા ચાચરચોકમાં બિરાજમાન માઁ અંબિકા મંદિરથી નંદી ની સવારી ઉપર પાર્વતીજી સ્વરૂપમાં દિવ્યદર્શન. 🚩🔱🕉️👣🌹🙏 🚩સોમવાર🚩 ખેડબ્રહ્મા ચાચરચોકમાં બિરાજમાન માઁ અંબિકા મંદિરથી નંદી ની સવારી ઉપર પાર્વતીજી સ્વરૂપમાં દિવ્યદર્શન. 🚩🔱🕉️👣🌹🙏 🚩 બોલો શ્રી અંબે માત કી જય. 🚩🔱🕉️🌹🙏 🚩 મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે. 🚩🔱🕉️🌹🙏 #gujarat_news_network #સનાતનધર્મ #viralphoto #divyadarshan #ambaji #Ambika #followers #GNN #photography #today અમારી પોસ્ટ ને લાઈક કરી શેર કરી ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ભુલતા નહીં 🙏 જય શ્રી અંબિકા માઁ 🚩🙏🚩🔱🕉️👣🌹🙏

3 hrs ago
user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
GUJARAT NEWS NETWORKS KHEDBRAH
Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
3 hrs ago
aeb9150f-6b64-44e8-a0e2-55ecc59242a6
43916dae-bd34-46f1-b993-f7867c149ddb
3835cb6c-26ac-468a-90d9-5dba9ccc6208

🚩સોમવાર🚩 ખેડબ્રહ્મા ચાચરચોકમાં બિરાજમાન માઁ અંબિકા મંદિરથી નંદી ની સવારી ઉપર પાર્વતીજી સ્વરૂપમાં દિવ્યદર્શન. 🚩🔱🕉️👣🌹🙏 🚩સોમવાર🚩 ખેડબ્રહ્મા ચાચરચોકમાં બિરાજમાન માઁ અંબિકા મંદિરથી નંદી ની સવારી ઉપર પાર્વતીજી સ્વરૂપમાં દિવ્યદર્શન. 🚩🔱🕉️👣🌹🙏 🚩 બોલો શ્રી અંબે માત કી જય. 🚩🔱🕉️🌹🙏 🚩 મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે. 🚩🔱🕉️🌹🙏 #gujarat_news_network #સનાતનધર્મ #viralphoto #divyadarshan #ambaji #Ambika #followers #GNN #photography #today અમારી પોસ્ટ ને લાઈક કરી શેર કરી ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ભુલતા નહીં 🙏 જય શ્રી અંબિકા માઁ 🚩🙏🚩🔱🕉️👣🌹🙏

More news from Banas Kantha and nearby areas
  • બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના લોટેલ ગામે આવેલા પવિત્ર માણેકનાથ મહારાજના ડુંગરની વાર્ષિક પરિક્રમા ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. પરમ પૂજ્ય સંત શ્રી શ્રવણભારથી મહારાજના સાનિધ્યમાં આયોજિત આ પરિક્રમામાં સંતો, મહંતો અને અઢારે આલમના હજારો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પરંપરા, જે વર્ષો પહેલા માત્ર પાંચ ભક્તો સાથે શરૂ થઈ હતી, તે આજે વિશાળ જનઆસ્થાનું કેન્દ્ર બની ગઈ છે. પરિક્રમા સવારે ૫ વાગ્યે શરૂ થઈને સાંજે ૫ વાગ્યે પૂર્ણ થઈ હતી. આ યાત્રા લોટેલ માણેકનાથ મંદિર, દુધેશ્વર મહાદેવ મંદિર (મોતીપુરા), માલણા, ધરાઈ માતા, અડેરણ, તરસંગવીર, રંગપુર, ગોરાડ, સામૈયા, હરસિદ્ધિ માતા (વાલપુરા), અને માંકડી સહિતના પવિત્ર સ્થળો પરથી પસાર થઈ હતી. પરિક્રમા દરમિયાન ભક્તો માટે માર્ગમાં ઠેર-ઠેર જળસેવા સહિતની અનેક સેવાકીય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને, વાલપુરા ગામે ભક્તજનો માટે ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની આ ધાર્મિક પરંપરા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને સામૂહિક એકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    2
    બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના લોટેલ ગામે આવેલા પવિત્ર માણેકનાથ મહારાજના ડુંગરની વાર્ષિક પરિક્રમા ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. પરમ પૂજ્ય સંત શ્રી શ્રવણભારથી મહારાજના સાનિધ્યમાં આયોજિત આ પરિક્રમામાં સંતો, મહંતો અને અઢારે આલમના હજારો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ પરંપરા, જે વર્ષો પહેલા માત્ર પાંચ ભક્તો સાથે શરૂ થઈ હતી, તે આજે વિશાળ જનઆસ્થાનું કેન્દ્ર બની ગઈ છે. પરિક્રમા સવારે ૫ વાગ્યે શરૂ થઈને સાંજે ૫ વાગ્યે પૂર્ણ થઈ હતી. આ યાત્રા લોટેલ માણેકનાથ મંદિર, દુધેશ્વર મહાદેવ મંદિર (મોતીપુરા), માલણા, ધરાઈ માતા, અડેરણ, તરસંગવીર, રંગપુર, ગોરાડ, સામૈયા, હરસિદ્ધિ માતા (વાલપુરા), અને માંકડી સહિતના પવિત્ર સ્થળો પરથી પસાર થઈ હતી.

પરિક્રમા દરમિયાન ભક્તો માટે માર્ગમાં ઠેર-ઠેર જળસેવા સહિતની અનેક સેવાકીય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને, વાલપુરા ગામે ભક્તજનો માટે ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની આ ધાર્મિક પરંપરા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને સામૂહિક એકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    21 hrs ago
  • મેઘરજ-રામગઢી રોડ પર આવેલા બાઠીવાડા ચોકડી નજીક, રોડની બાજુમાં મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે. આ પાણી કયા કારણોસર વેડફાઈ રહ્યું છે તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ રોડની બાજુમાં પાણી ભરેલા ખાબોચિયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના મતે, આ પાણી ગંદુ હોવાથી આગામી સમયમાં પાણીજન્ય રોગો ફેલાવવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને જોતા, લોકો તંત્ર પાસેથી એવી માંગ કરી રહ્યા છે કે પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કઈ રીતે ભરાઈ રહ્યું છે તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
    4
    મેઘરજ-રામગઢી રોડ પર આવેલા બાઠીવાડા ચોકડી નજીક, રોડની બાજુમાં મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે. આ પાણી કયા કારણોસર વેડફાઈ રહ્યું છે તેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ રોડની બાજુમાં પાણી ભરેલા ખાબોચિયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.

સ્થાનિક લોકોના મતે, આ પાણી ગંદુ હોવાથી આગામી સમયમાં પાણીજન્ય રોગો ફેલાવવાની આશંકા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને જોતા, લોકો તંત્ર પાસેથી એવી માંગ કરી રહ્યા છે કે પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કઈ રીતે ભરાઈ રહ્યું છે તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • મેઘરજ તાલુકાના કંટાળું ગામે ખેડૂતોએ શ્રમદાન થકી મહાદેવ તળાવ ઊંડું કરવા માટે આહવાન કર્યું છે. ખેડૂતોના આક્ષેપ અનુસાર, તેમને તળાવ ઊંડું કરવાની મંજૂરી મળી નથી, જેને પગલે તેમણે સ્વયંભૂ રીતે તળાવને ઊંડું કરવાની આ ઝુંબેશ હાથ ધરી છે.
    1
    મેઘરજ તાલુકાના કંટાળું ગામે ખેડૂતોએ શ્રમદાન થકી મહાદેવ તળાવ ઊંડું કરવા માટે આહવાન કર્યું છે. ખેડૂતોના આક્ષેપ અનુસાર, તેમને તળાવ ઊંડું કરવાની મંજૂરી મળી નથી, જેને પગલે તેમણે સ્વયંભૂ રીતે તળાવને ઊંડું કરવાની આ ઝુંબેશ હાથ ધરી છે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • મોડાસામાં 'શ્રી નાથજી ઢાબા'નું ઉદ્ઘાટન હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે તેના પર કાયદાકીય સ્ટે હોવા છતાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે એવો પ્રશ્ન ઊભો થયો છે કે શું કાયદા ગરીબ લોકો માટે કડક હોય છે અને અમીર લોકો માટે નરમ હોય છે.
    1
    મોડાસામાં 'શ્રી નાથજી ઢાબા'નું ઉદ્ઘાટન હાલ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે તેના પર કાયદાકીય સ્ટે હોવા છતાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે એવો પ્રશ્ન ઊભો થયો છે કે શું કાયદા ગરીબ લોકો માટે કડક હોય છે અને અમીર લોકો માટે નરમ હોય છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • મહેસાણા અમદાવાદ હાઇવે પર પાલવાસણા બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એક ટ્રક અધવચ્ચે બગડી જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.
    1
    મહેસાણા અમદાવાદ હાઇવે પર પાલવાસણા બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એક ટ્રક અધવચ્ચે બગડી જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.
    user_Radhika bhavsar
    Radhika bhavsar
    Digital Marketing Specialist Mahesana, Gujarat•
    19 hrs ago
  • પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી બ્રિજલાલ ભટ્ટ જમ્મુ અને કાશ્મીરમાં તેમની સક્રિય સેવા દરમિયાનના અનુકરણીય યોગદાન બાદ શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપતી તેમની વિશિષ્ટ સામાજિક સેવા માટે જાણીતા છે. શ્રી ભટ્ટ બાગાયતમાં અનુસ્નાતક છે અને તેમણે યુએસએની વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાંથી "માર્કેટિંગ અને રેફ્રિજરેશન" માં વિશેષ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના કૃષિ અને બાગાયતી ક્ષેત્રોમાં કૃષિ નિકાસ ઝોનમાં પ્રોજેક્ટ ડિરેક્ટર, વિશ્વ બેંક દ્વારા સહાયિત "ઇન્ડો ઓસ્ટ્રેલિયન / ઇટાલિયન પ્રોજેક્ટ્સ" માં મુખ્ય કાર્યકારી અધિકારી અને રાજ્યના બાગાયતી આયોજન અને માર્કેટિંગમાં ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે.
    1
    પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી બ્રિજલાલ ભટ્ટ જમ્મુ અને કાશ્મીરમાં તેમની સક્રિય સેવા દરમિયાનના અનુકરણીય યોગદાન બાદ શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપતી તેમની વિશિષ્ટ સામાજિક સેવા માટે જાણીતા છે.

શ્રી ભટ્ટ બાગાયતમાં અનુસ્નાતક છે અને તેમણે યુએસએની વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાંથી "માર્કેટિંગ અને રેફ્રિજરેશન" માં વિશેષ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યના કૃષિ અને બાગાયતી ક્ષેત્રોમાં કૃષિ નિકાસ ઝોનમાં પ્રોજેક્ટ ડિરેક્ટર, વિશ્વ બેંક દ્વારા સહાયિત "ઇન્ડો ઓસ્ટ્રેલિયન / ઇટાલિયન પ્રોજેક્ટ્સ" માં મુખ્ય કાર્યકારી અધિકારી અને રાજ્યના બાગાયતી આયોજન અને માર્કેટિંગમાં ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • દહેગામના અનેક વિસ્તારોમાં વીજ કંપની GEB દ્વારા વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા ભારે પરેશાની ભોગવી રહી છે. છેલ્લા એક મહિનાના સમયગાળામાં અંદાજે 6 થી 7 વખત વીજળી કાપવામાં આવી છે, અને હાલની અસહ્ય ગરમીમાં આ વીજ કાપ લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે. મોટાભાગે સવારના સમયે જ વીજળીનો કાપ મૂકવામાં આવે છે, જે સમયે લોકોને પાણીનો પુરવઠો મળતો હોય છે. પરિણામે, વીજળી ન હોવાને કારણે પાણીની પણ ગંભીર સમસ્યા સર્જાય છે. સામાન્ય જનતાને આના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
    1
    દહેગામના અનેક વિસ્તારોમાં વીજ કંપની GEB દ્વારા વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા ભારે પરેશાની ભોગવી રહી છે. છેલ્લા એક મહિનાના સમયગાળામાં અંદાજે 6 થી 7 વખત વીજળી કાપવામાં આવી છે, અને હાલની અસહ્ય ગરમીમાં આ વીજ કાપ લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે.

મોટાભાગે સવારના સમયે જ વીજળીનો કાપ મૂકવામાં આવે છે, જે સમયે લોકોને પાણીનો પુરવઠો મળતો હોય છે. પરિણામે, વીજળી ન હોવાને કારણે પાણીની પણ ગંભીર સમસ્યા સર્જાય છે. સામાન્ય જનતાને આના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    31 min ago
  • મોડાસા-રાજેન્દ્રનગર હાઇવેની અતિ ખરાબ હાલતને કારણે કોંગ્રેસ દ્વારા ભવાનપુર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માર્ગ પર પડેલા ખાડાઓ અને વરસાદી મોસમમાં વાહનચાલકોને પડી રહેલી ભારે હાલાકીને લઈ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે સખત રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. કોંગ્રેસે સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો માર્ગનું મરામત કાર્ય વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    1
    મોડાસા-રાજેન્દ્રનગર હાઇવેની અતિ ખરાબ હાલતને કારણે કોંગ્રેસ દ્વારા ભવાનપુર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માર્ગ પર પડેલા ખાડાઓ અને વરસાદી મોસમમાં વાહનચાલકોને પડી રહેલી ભારે હાલાકીને લઈ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર સામે સખત રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સમારકામની માંગ કરી હતી.

કોંગ્રેસે સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો માર્ગનું મરામત કાર્ય વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.