लोकसभा में बड़ा फैसला: स्पीकर ओम बिरला के खिलाफ विपक्ष का अविश्वास प्रस्ताव ध्वनिमत से खारिज! नई दिल्ली: लोकसभा में आज (11 मार्च 2026) स्पीकर ओम बिरला को पद से हटाने के लिए विपक्ष द्वारा लाया गया अविश्वास प्रस्ताव ध्वनिमत से खारिज कर दिया गया। प्रस्ताव पर लगभग 10 घंटे की तीखी बहस चली, जिसमें हंगामा और नारेबाजी का दौर जारी रहा। पीठासीन अधिकारी और भाजपा सांसद जगदंबिका पाल ने सदन की कार्यवाही संभाली (क्योंकि स्पीकर खुद इस मुद्दे पर नहीं बैठे)। उन्होंने विपक्ष से शोर बंद कर प्रस्ताव पर चर्चा करने की अपील की और अंत में ध्वनिमत से फैसला सुनाया। विपक्ष ने गृह मंत्री अमित शाह के बयानों पर आपत्ति जताई और उनके खिलाफ नारे लगाए, लेकिन प्रस्ताव गिर गया। अमित शाह ने बहस में कहा था कि संसद की गरिमा बनाए रखने के लिए नियमों का पालन जरूरी है और स्पीकर निष्पक्ष रहते हैं। विपक्ष ने स्पीकर पर पक्षपात का आरोप लगाया था, लेकिन सरकार के मजबूत बहुमत के कारण प्रस्ताव पास होने की कोई संभावना नहीं थी। यह घटना संसद में विपक्ष और सत्ता पक्ष के बीच जारी तनाव को दर्शाती है। स्पीकर ओम बिरला अब पद पर बने रहेंगे। #Parliament #LokSabha #OmBirla #NoConfidenceMotion #BudgetSession मुद्दों पर बात, स्वतंत्रता के साथ #swatantraupdates #स्वतंत्रन्यूज़छत्तीसगढ़ #swatantranewschhattisgarh #swatantralive #swatantrashort #CGNewsUpdate #CGNews #swatantranewscg Vinod Kumar Pandey SWATANTRA NEWS CHHATTISGARH
लोकसभा में बड़ा फैसला: स्पीकर ओम बिरला के खिलाफ विपक्ष का अविश्वास प्रस्ताव ध्वनिमत से खारिज! नई दिल्ली: लोकसभा में आज (11 मार्च 2026) स्पीकर ओम बिरला को पद से हटाने के लिए विपक्ष द्वारा लाया गया अविश्वास प्रस्ताव ध्वनिमत से खारिज कर दिया गया। प्रस्ताव पर लगभग 10 घंटे की तीखी बहस चली, जिसमें हंगामा और नारेबाजी का दौर जारी रहा। पीठासीन अधिकारी और भाजपा सांसद जगदंबिका पाल ने सदन की कार्यवाही संभाली (क्योंकि स्पीकर खुद इस मुद्दे पर नहीं बैठे)। उन्होंने विपक्ष से शोर बंद कर प्रस्ताव पर चर्चा करने की अपील की और अंत में ध्वनिमत से फैसला सुनाया। विपक्ष ने गृह मंत्री अमित शाह के बयानों पर आपत्ति जताई और उनके खिलाफ नारे लगाए, लेकिन प्रस्ताव गिर गया। अमित शाह ने बहस में कहा था कि संसद की गरिमा बनाए रखने के लिए नियमों का पालन जरूरी है और स्पीकर निष्पक्ष रहते हैं। विपक्ष ने स्पीकर पर पक्षपात का आरोप लगाया था, लेकिन सरकार के मजबूत बहुमत के कारण प्रस्ताव पास होने की कोई संभावना नहीं थी। यह घटना संसद में विपक्ष और सत्ता पक्ष के बीच जारी तनाव को दर्शाती है। स्पीकर ओम बिरला अब पद पर बने रहेंगे। #Parliament #LokSabha #OmBirla #NoConfidenceMotion #BudgetSession मुद्दों पर बात, स्वतंत्रता के साथ #swatantraupdates #स्वतंत्रन्यूज़छत्तीसगढ़ #swatantranewschhattisgarh #swatantralive #swatantrashort #CGNewsUpdate #CGNews #swatantranewscg Vinod Kumar Pandey SWATANTRA NEWS CHHATTISGARH
- મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Pooja patel1
- Post by संदीप नंदकिशोर सिसोदिया1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- राजकोट: रेंज आईजी निर्लिप्त राय ने गोंडल पुलिस स्टेशन का किया दौरा, कानून-व्यवस्था की समीक्षा राजकोट रेंज के आईजी निर्लिप्त राय ने मंगलवार को गोंडल पुलिस स्टेशन का दौरा किया। इस दौरान उन्होंने पुलिस अधिकारियों और कर्मचारियों के साथ बैठक कर क्षेत्र की कानून-व्यवस्था की स्थिति की समीक्षा की। आईजी ने पुलिस स्टाफ को लंबित मामलों के त्वरित निपटारे, अपराध नियंत्रण और जनता के साथ बेहतर समन्वय बनाए रखने के निर्देश दिए। साथ ही पुलिस कार्यप्रणाली को और प्रभावी बनाने पर भी चर्चा की गई। दौरे के दौरान आईजी निर्लिप्त राय ने पुलिस स्टेशन की व्यवस्थाओं का निरीक्षण किया और अधिकारियों को सतर्क रहकर अपराधियों पर सख्त कार्रवाई करने के निर्देश दिए। उन्होंने कहा कि आम नागरिकों की सुरक्षा पुलिस की प्राथमिक जिम्मेदारी है और इसमें किसी भी तरह की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। इस मौके पर गोंडल पुलिस के वरिष्ठ अधिकारी और पुलिसकर्मी मौजूद रहे।1
- સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના નવલપુર ગામે વિકાસ અને સુશાસનની દિશામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવલપુર ગામના વિવિધ વિકાસકાર્યો અને વ્યવસ્થાપનના મોડલની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસને તેમણે નોંધપાત્ર ગણાવ્યો હતો. નવલપુર ગામમાં ગ્રામ પંચાયતનું વહીવટ મુખ્યત્વે મહિલાઓ સંભાળી રહી છે, જેના કારણે ગામમાં મહિલા સશક્તિકરણનું સકારાત્મક ઉદાહરણ ઉભું થયું છે. ગામની પંચાયત દ્વારા પારદર્શક અને જવાબદાર વહીવટ થતો હોવાથી વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રયાસો અંતર્ગત સમગ્ર નવલપુર ગામ સોલર ઊર્જાથી સુસજ્જ બન્યું છે. ઉપરાંત “નલ સે જલ” યોજના હેઠળ ગામમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરેક મકાન સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે દરેક ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. પાણીના વપરાશ મુજબ જ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવતા પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાણીના મીટરના ઉપયોગથી લીકેજ અને બિનજરૂરી વપરાશ પર પણ નિયંત્રણ રહેશે. આ ઉપરાંત ગામમાં સીસી રોડ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નવલપુર ગ્રામ પંચાયતે “જળ એ જ જીવન”ના સૂત્રને સાચા અર્થમાં સાકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ પાણીના બગાડ અને લીકેજ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અને પાણી બચાવવા માટે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. નવલપુર ગામનો આ વિકાસ મોડલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે.2
- विशेष खबर दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी लखीमपुर खीरी में सीडीओ अभिषेक कुमार की पहल पर बुनियादी शिक्षा को रचनात्मक बनाने की दिशा में नई शुरुआत हुई। विकास खंड नकहा के कंपोजिट विद्यालय धोबाहा में विंटर आर्ट किट वितरण कार्यक्रम का शुभारंभ किया गया। अभियान के तहत जिले के 83 परिषदीय विद्यालयों के करीब 4,150 बच्चों को ‘ज्ञान का पिटारा’ लर्निंग किट दी जाएंगी। कार्यक्रम में सीडीओ ने बालिकाओं के साथ वाहन को हरी झंडी दिखाकर अभियान की शुरुआत की और बच्चों को रचनात्मक शिक्षा के लिए प्रेरित किया।1
- Post by संदीप नंदकिशोर सिसोदिया1