Shuru
Apke Nagar Ki App…
ભારતીય રાજનીતિમાં એક તસવીરને આવનારા સમય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ ફોટો દેશની રાજનીતિને નવી દિશા આપી શકે છે અને નવા સમીકરણો રચી શકે છે.
Dhaenoj Sagar
ભારતીય રાજનીતિમાં એક તસવીરને આવનારા સમય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ ફોટો દેશની રાજનીતિને નવી દિશા આપી શકે છે અને નવા સમીકરણો રચી શકે છે.
More news from ગુજરાત and nearby areas
- રાજકોટમાં લુખાઓ નો ત્રાસ યથાવત: પોલીસનો તો ક્યાં કોઈને ડર જ છે : રાજકોટ: રાજકોટમાં આવેલ સાધુ વાસવાની રોડ પર ખુલ્લેઆમ આવારા તત્વો : છરી લઈ ને રસ્તા પર નીકળ્યો.1
- રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.1
- જસદણ પોલીસે લીલાપુર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રક અને 1699 પેટી દારૂ સહિત કુલ ₹1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.4
- મોરબીના પ્રેમ નગરમાં એક વ્યક્તિના ઘર આંગણેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા કુલ 1104 વિદેશી દારૂના ચપલા કબજે કર્યા અને આરોપીની ધરપકડ કરી.1
- બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની... બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા વહેલી સવારે સાત વાગ્યાથી સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ.. જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન.. મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા... સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ1
- જૂનાગઢના પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં ન્હાવા ગયેલા 7 મિત્રોમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યાર સુધીમાં એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.4
- બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે વહેલી સવારે દાદા હનુમાનજીની સેવંતી અને ઓર્કિડના ફૂલોથી ભવ્ય શણગાર આરતી કરવામાં આવી. વિશેષ પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર મંદિર 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.1
- રાજકોટના અંબિકા ટાઉનશિપમાં આવેલા એક ફ્લેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. સદનસીબે, ફ્લેટ ધારક પરિવાર સાથે લગ્ન પ્રસંગે બહાર ગયો હોવાથી જાનહાનિ ટળી હતી.1