Shuru
Apke Nagar Ki App…
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ધ્વારા ચાલતા જીઓ આનંદ ધામ વૃદ્ધાશ્રમ ખાતે 181 મહિલા હેલ્પ લાઇન ટીમ ધ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.... શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ધ્વારા ચાલતા જીઓ આનંદ ધામ વૃદ્ધાશ્રમ ખાતે 181 મહિલા હેલ્પ લાઇન ટીમ ધ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.... 181 મહિલા નાવલી ખાતે આવેલા વૃધ્ધાશ્રમ માં રક્ષાબંધન ઉજવવામાં આવી
Bhumika pandya Anand
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ધ્વારા ચાલતા જીઓ આનંદ ધામ વૃદ્ધાશ્રમ ખાતે 181 મહિલા હેલ્પ લાઇન ટીમ ધ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.... શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ધ્વારા ચાલતા જીઓ આનંદ ધામ વૃદ્ધાશ્રમ ખાતે 181 મહિલા હેલ્પ લાઇન ટીમ ધ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.... 181 મહિલા નાવલી ખાતે આવેલા વૃધ્ધાશ્રમ માં રક્ષાબંધન ઉજવવામાં આવી
More news from ગુજરાત and nearby areas
- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ *સુધારેલી પ્રેસનોટ* *** *પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ* ** *કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ* *** *સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે - સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ* *** *પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ* *** *વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા* ** *આણંદ, મંગળવાર :* રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે, સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *****4
- વડોદરા : નેપાળ ફ્લેશ ફ્લડમાં 100થી વધુ ભારતીયો લાપતા હોવાની પ્રાથમિક માહિતી! કૈલાશ માનસરોવર યાત્રીઓ પણ ફસાયા હોવાની આશંકા. PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી; કેન્દ્ર સરકાર મદદ માટે સજ્જ. વડોદરા સાંસદ કાર્યાલયે હેલ્પલાઇન શરૂ કરી—📞 7778826034 #NepalFlood #NepalFlashFlood #IndiaInNepal #KailashMansarovar #Nepal #Vadodara #Gujarat #BreakingNews1
- અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું કુરાલ માં પાવન આગમન અયોધ્યાથી શ્રી રામલલ્લા સરકારનું પાદરા તાલુકાના કુરાલ ગામે પાવન આગમન થતાં સમગ્ર કુરાલની ધરતી રામમય બની ગઈ હતી.1
- જંબુસર તાલુકાના કહાનવા ગામના બંગલા વગા વિસ્તારમાં ઈસ્લામ ધર્મના પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.1
- વડોદરા શહેરના યાકુતપુરા થી પાણીગેટ માંડવી થઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું4
- ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા2
- A second flight has just taken off, carrying 37.5 tonnes of HADR material, medicines & food packets for Nepal. India remains in close and continuous touch with the Nepalese authorities. We will continue to strongly support the ongoing relief efforts. 🇮🇳🇳🇵1
- નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 500થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે1