Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
SURAT Punchshil news
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
More news from ગુજરાત and nearby areas
- વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?1
- पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling1
- વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ. વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી1
- Breaking News : લિંબાયત પોલીસની મોટી કાર્યવાહી: બાઇક ચોર ઝડપાયો સ્પ્લેન્ડર બાઇક ચોરીનો વણઉકેલ્યો ગુનો ઉકેલાયો *લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી: બાઈક ચોર ઝડપાયો* સુરત શહેરની લિંબાયત પોલીસની સારી કામગીરી ફરી એકવાર સામે આવી છે. સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછમાં અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરેલી બાઈક પણ કબજે કરી છે. સુરત પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. #SuratPolice #LimbayatPolice #SuratCrimeNews #BikeTheft #StatureAwaazNetwork1
- 🩸 रक्तदान शिविर सूरत के सचिन GIDC से एक सराहनीय पहल सामने आई है। सचिन GIDC एवं सचिन पुलिस स्टेशन के संयुक्त उपक्रम से थैलेसीमिया से पीड़ित बच्चों के लिए रक्तदान शिविर का आयोजन किया जा रहा है। यह रक्तदान शिविर 16 सितंबर 2026, बुधवार को आयोजित होगा। शिविर का समय सुबह 9 बजे से शाम 5 बजे तक रहेगा। 📍 स्थान: एल.डी. हाईस्कूल, बजाज रोड, सचिन। आयोजकों की ओर से सभी लोगों से अपील की गई है कि ज्यादा से ज्यादा संख्या में पहुंचकर रक्तदान करें और थैलेसीमिया से पीड़ित बच्चों की मदद करें। क्योंकि आपका दिया हुआ रक्त किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है। एक यूनिट रक्त… किसी की जिंदगी बचा सकता है ???@r_republic_news_surat1
- સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ એ સીસોદીયા ના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે4
- परमात्मा बेजुबानों की भी ख़बर रखते हैं। धरती पर इंसान तो इंसान बेजुबान भी सुखी हो रहे हैं। संत रामपाल जी महाराज न सिर्फ इंसानों की बल्कि बेजुबानों की भी खबर रखते हैं। देश के कोने कोने से लोग गायों के गौशाला के चारे के लिए,पानी के लिए हर तरह की समस्या लेकर पहुंच रहे हैं धनाना धाम हिसार हरियाणा में, सभी को संत रामपाल जी महाराज मुंह मांगी सहायता प्रदान कर रहे हैं। लोगों का कहना है कि ये मात्र संत नहीं भगवान हैं ।1
- सरकारी गाड़ियों की रीलबाजी पर उठे सवाल, जनता के टैक्स के पैसों का हो रहा इस्तेमाल?#GovernmentVehicle #PublicMoney #TaxPayersMoney #GovernmentResources सरकारी गाड़ियों की रीलबाजी पर उठे सवाल, जनता के टैक्स के पैसों का हो रहा इस्तेमाल?#GovernmentVehicle #PublicMoney #TaxPayersMoney #GovernmentResources1