ખાંભાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ખોલાયો* *ખાંભાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ખોલાયો* ૦૦૦૦૦૦૦૦ *નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ* ૦૦૦૦૦૦૦ *ખાંભા, રાજુલા અને જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના* ૦૦૦૦૦૦૦૦ *અમરેલી તા.૩૧ જુલાઈ, ૨૦૨૬ (શુક્રવાર)* - અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી નદી પરની રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ૦.૦૭૫ મીટર ખોલવામાં આવ્યો છે. જેના પગલે નિચાણવાળામાં ગામના લોકોને નદીના કાંઠે કે પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ જળાશયના કુલ લેવલ મુજબ નિર્ધારિત સપાટી જાળવવા માટે આજે તા. ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે જળાશયના એક દરવાજો ખુલવાથી આશરે ૧૯૬ ક્યુસેક (પ્રતિ સેકન્ડ પ્રવાહ) પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી નદીના પટમાં કે કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવા માટે સ્થાનિક લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જળાશયમાંથી છોડવામાં આવનાર પાણીના કારણે ખાંભા તાલુકાના નાના બારમણ અને મોટા બારમણ, રાજુલા તાલુકાના ચોતરા તેમજ જાફરાબાદ તાલુકાના મીઠાપુર અને નાગેશ્રી ગામોને અસર થવાની સંભાવના છે. જેથી આ ગામના ગ્રામજનોને સાવચેત રહેવા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં પાણીની આવક અને જાવક બંને ૧૯૬ ક્યુસેક નોંધાઈ રહી છે તેમ જણાવાયું છે.
ખાંભાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ખોલાયો* *ખાંભાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ખોલાયો* ૦૦૦૦૦૦૦૦ *નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ* ૦૦૦૦૦૦૦ *ખાંભા, રાજુલા અને જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના* ૦૦૦૦૦૦૦૦ *અમરેલી તા.૩૧ જુલાઈ, ૨૦૨૬ (શુક્રવાર)* - અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી નદી પરની રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ૦.૦૭૫ મીટર ખોલવામાં આવ્યો છે. જેના પગલે નિચાણવાળામાં ગામના લોકોને નદીના કાંઠે કે પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ જળાશયના કુલ લેવલ મુજબ નિર્ધારિત સપાટી જાળવવા માટે આજે તા. ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે જળાશયના એક દરવાજો ખુલવાથી આશરે ૧૯૬ ક્યુસેક (પ્રતિ સેકન્ડ પ્રવાહ) પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી નદીના પટમાં કે કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવા માટે સ્થાનિક લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જળાશયમાંથી છોડવામાં આવનાર પાણીના કારણે ખાંભા તાલુકાના નાના બારમણ અને મોટા બારમણ, રાજુલા તાલુકાના ચોતરા તેમજ જાફરાબાદ તાલુકાના મીઠાપુર અને નાગેશ્રી ગામોને અસર થવાની સંભાવના છે. જેથી આ ગામના ગ્રામજનોને સાવચેત રહેવા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં પાણીની આવક અને જાવક બંને ૧૯૬ ક્યુસેક નોંધાઈ રહી છે તેમ જણાવાયું છે.
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ જુઓ પૂરો વિડિયો વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીનો મહત્વનો સંદેશ1
- किसीभी देशकी समृध्धी में कृषि उत्पादन फोरेन इनवेस्टमेन्ट जरुरी है ।1
- Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai1
- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો... ગારિયાધાર સ્ટેટ હાઈવે પર કેરી પીકઅપ ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો...1