અમદાવાદ : આસિફ મન્સૂરી... અમદાવાદ શહેરના શેલા સોસાયટી એસોસિયેશન તથા વેપારી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ અને મૌન રેલી નીકાળી હતી. વિવિધ સોસાયટીઓ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે જેમાં ઘણી જગ્યાએ કેન્ડલમાર્ચ અને તેમજ વેપારીઓ દ્વારા વેપાર- ધંધારોજગાર બંધ કરીને રેલીઓ યોજાય રહી છે. આવીજ રીતે અમદાવાદ શહેરમાં બોપલ પાસે આવેલા શેલામાં વિવિધ સોસાયટીના રહીશો અને શેલા ગામના આગેવાન નૌશાદ મલિક, રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત વિસ્તારના આગેવાનો દ્વારા કેન્ડલમાર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે શેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ શાંતિમયી કેન્ડલમાર્ચમાં ખુબ જ મોટી સંખ્યામાં વડિલો, મહિલાઓ તથા બાળકો, કેન્ડલ માર્ચ અને મૌન રેલીમાં જોડાયા હતા અને સરકાર ને અપીલ કરી હતી કે દોષિતોને કડક સજા ફટકારી દાખલો બેસાડવામાં આવે જેથી બીજીવાર આવી ઘટના બને નહીં...
અમદાવાદ : આસિફ મન્સૂરી... અમદાવાદ શહેરના શેલા સોસાયટી એસોસિયેશન તથા વેપારી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ અને મૌન રેલી નીકાળી હતી. વિવિધ સોસાયટીઓ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે જેમાં ઘણી જગ્યાએ કેન્ડલમાર્ચ અને તેમજ વેપારીઓ દ્વારા વેપાર- ધંધારોજગાર બંધ કરીને રેલીઓ યોજાય રહી છે. આવીજ રીતે અમદાવાદ શહેરમાં બોપલ પાસે આવેલા શેલામાં વિવિધ સોસાયટીના રહીશો અને શેલા ગામના આગેવાન નૌશાદ મલિક, રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત વિસ્તારના આગેવાનો દ્વારા કેન્ડલમાર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે શેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ શાંતિમયી કેન્ડલમાર્ચમાં ખુબ જ મોટી સંખ્યામાં વડિલો, મહિલાઓ તથા બાળકો, કેન્ડલ માર્ચ અને મૌન રેલીમાં જોડાયા હતા અને સરકાર ને અપીલ કરી હતી કે દોષિતોને કડક સજા ફટકારી દાખલો બેસાડવામાં આવે જેથી બીજીવાર આવી ઘટના બને નહીં...
- https://youtube.com/shorts/iRvya6O1Nto?feature=share1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- Post by RK News1
- Dahej mein lubiyo Mate video Jarur1
- જંબુસર અને આમોદને જોડતા માર્ગ પર ઢાઢર નદી ઉપર જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯.૧૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેનું ટેન્ડર પણ આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવાયું છે. હાલના જૂના બ્રિજ પર સુરક્ષાના કારણોસર માત્ર ૨૫ ટન વજનની મર્યાદા હોવાથી ભારે વાહનોને હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ નવો બ્રિજ બનતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને હયાત બ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાનો પંથકની જનતા આભાર વ્યક્ત કરી રહી છે.1
- शराब की आदत में फंसे बेटे को देखने से मां की चिंता।1
- ब्रिज से गिरने वाला था युवक, कील में अटकी शर्ट, बची जान1
- https://youtube.com/shorts/XOLQFC4jxkg?feature=share1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771