ભગવાન શ્રી કૃષ્ણ સાથે અમારા વાઘરી પારધી શિકારી સમુદાય સાથે અનેક કથા/દંતકથાઓ જોડાયેલી છે જે પૈકીની એક .. ---------------------------------------------------------- ભગવાન શ્રી કૃષ્ણનુ એ વચન જેને અમારી પારધી (વાઘરી) આદિજાતિ આજેપણ અનુસરે છે...🏹 ભગવાન શ્રી કૃષ્ણ અને અમારી વનવાસી શિકારી આદિજાતિઓ (ભીલ/પારધી/વાઘરી) સાથે યુગનો નાતો...🏹 લોકકથા પ્રમાણે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એનાં 36 વર્ષ સુધી યાદવકુળ આવેશમાં આવી ગયા હોવાથી અંદરો અંદર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા, તેઓના કલેશથી દુ:ખી થઇને ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે પાંચ કિ.મી. દૂર આવેલ વેરાવળ પંથકમાં આત્મશાંતિ માટે આવ્યા હતા, શ્રીકૃષ્ણ જયારે ધ્યાનમગ્ન અવસ્થામાં હતા ત્યારે ઝરા નામના પારધીએ પ્રભુના ચરણ જોયા, ચમક સાથેના આ ચરણ જોઈ ઝરાને લાગ્યું કે તે કોઈ મૃગની આંખ છે, જેથી તેણે એ બાજુ તીર છોડી દીધું અને એ તીર સીધું ભગવાન કૃષ્ણના ડાબા પગમાં જઈને લાગ્યું... પારધીએ નજીક જઈને જોયું તો તીર ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું છે... પારધી ખૂબ જ દુઃખ સાથે આત્મગ્લાનિ અનુભવે છે, ખૂબ જ વ્યથિત બની જાય છે.. પારધી : 'હે પ્રભુ મારાથી મહાપાપ થયું છે, હું આપનો ગુનેગાર છું' ભગવાન શ્રી કૃષ્ણ : 'આમાં તારો કોઈ દોષ નથી, આ તો થવાનું જ હતું અને આ તો નિયતિનો નિયમ છે માટે ડરીશ નહીં' પારધી : 'હે પ્રભુ આ ભલે નિયતિ જ હોય પરંતુ નિમિત્ત તો હું જ બન્યો અને આ જગત મને અને અમારી કોમને આપના હત્યારા કહીને કલંકિત માનશે એનું શું..? આનુ પ્રાયશ્ચિત કરવાનો અને કલંક માંથી અમને ઉગારી લો, અમને મારગ બતાવો પ્રભુ' ભગવાન શ્રી કૃષ્ણ : આપના કુળમાં મારું સ્થાન રાખજો અને મારા આદર્શોને જાળવજો (તથાસ્તુ) ------------------------------------------------------ 🏹 ભગવાન શ્રી કૃષ્ણના વચન અને માર્ગદર્શન આ પાંચ હજાર વર્ષ બાદ આજના યુગમાં પણ વાઘરી સમાજ દરેક શહેર કે ગામમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને આખી નાતના કહળ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે 🏹 આજેપણ વાઘરી સમાજ દ્વારા કુળદેવીના ધાર્મિક અવસર નિમિત્તે સૌપ્રથમ ઠાકર ભાણું (ઠાકર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણને નૈવેદ્ય) આપવામાં આવે છે... 🏹 આજેપણ વાઘરી સમાજના પંચના દેવ એવા ચારબયુમાંનુ જાયરુ આપતી વખતે સૌ પ્રથમ ઠાકર મહારાજને ફૂલની કોળી પાંખડી અર્પણ કરવામાં આવે છે... 🏹 આજેપણ ઠાકર થાળી માંડવાનો અવસર વાઘરી સમાજ દ્વારા મનાવવામાં આવે છે... ભગવાન શ્રી કૃષ્ણનો અમારા શિકારી પારધી સમુદાય સાથેનો અદ્વિતીય નાતો યુગોથી ચાલ્યો આવ્યો છે અને યુગો યુગો સુધી ચાલતો રહેવાનો, ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ અને આદર્શોને અમારો સમુદાય ક્યારેય નહીં ભૂલે... જય ઠાકર મહારાજ...🙏🚩🏹 વિચરતી વિમુક્ત જનજાતિ
ભગવાન શ્રી કૃષ્ણ સાથે અમારા વાઘરી પારધી શિકારી સમુદાય સાથે અનેક કથા/દંતકથાઓ જોડાયેલી છે જે પૈકીની એક .. ---------------------------------------------------------- ભગવાન શ્રી કૃષ્ણનુ એ વચન જેને અમારી પારધી (વાઘરી) આદિજાતિ આજેપણ અનુસરે છે...🏹 ભગવાન શ્રી કૃષ્ણ અને અમારી વનવાસી શિકારી આદિજાતિઓ (ભીલ/પારધી/વાઘરી) સાથે યુગનો નાતો...🏹 લોકકથા પ્રમાણે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એનાં 36 વર્ષ સુધી યાદવકુળ આવેશમાં આવી ગયા હોવાથી અંદરો અંદર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા, તેઓના કલેશથી દુ:ખી થઇને ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે પાંચ કિ.મી. દૂર આવેલ વેરાવળ પંથકમાં આત્મશાંતિ માટે આવ્યા હતા, શ્રીકૃષ્ણ જયારે ધ્યાનમગ્ન અવસ્થામાં હતા ત્યારે ઝરા નામના પારધીએ પ્રભુના ચરણ જોયા, ચમક સાથેના આ ચરણ જોઈ ઝરાને લાગ્યું કે તે કોઈ મૃગની આંખ છે, જેથી તેણે એ બાજુ તીર છોડી દીધું અને એ તીર સીધું ભગવાન કૃષ્ણના ડાબા પગમાં જઈને લાગ્યું... પારધીએ નજીક જઈને જોયું તો તીર ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું છે... પારધી ખૂબ જ દુઃખ સાથે આત્મગ્લાનિ અનુભવે છે, ખૂબ જ વ્યથિત બની જાય છે.. પારધી : 'હે પ્રભુ મારાથી મહાપાપ થયું છે, હું આપનો ગુનેગાર છું' ભગવાન શ્રી કૃષ્ણ : 'આમાં તારો કોઈ દોષ નથી, આ તો થવાનું જ હતું અને આ તો નિયતિનો નિયમ છે માટે ડરીશ નહીં' પારધી : 'હે પ્રભુ આ ભલે નિયતિ જ હોય પરંતુ નિમિત્ત તો હું જ બન્યો અને આ જગત મને અને અમારી કોમને આપના હત્યારા કહીને કલંકિત માનશે એનું શું..? આનુ પ્રાયશ્ચિત કરવાનો અને કલંક માંથી અમને ઉગારી લો, અમને મારગ બતાવો પ્રભુ' ભગવાન શ્રી કૃષ્ણ : આપના કુળમાં મારું સ્થાન રાખજો અને મારા આદર્શોને જાળવજો (તથાસ્તુ) ------------------------------------------------------ 🏹 ભગવાન શ્રી કૃષ્ણના વચન અને માર્ગદર્શન આ પાંચ હજાર વર્ષ બાદ આજના યુગમાં પણ વાઘરી સમાજ દરેક શહેર કે ગામમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને આખી નાતના કહળ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે 🏹 આજેપણ વાઘરી સમાજ દ્વારા કુળદેવીના ધાર્મિક અવસર નિમિત્તે સૌપ્રથમ ઠાકર ભાણું (ઠાકર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણને નૈવેદ્ય) આપવામાં આવે છે... 🏹 આજેપણ વાઘરી સમાજના પંચના દેવ એવા ચારબયુમાંનુ જાયરુ આપતી વખતે સૌ પ્રથમ ઠાકર મહારાજને ફૂલની કોળી પાંખડી અર્પણ કરવામાં આવે છે... 🏹 આજેપણ ઠાકર થાળી માંડવાનો અવસર વાઘરી સમાજ દ્વારા મનાવવામાં આવે છે... ભગવાન શ્રી કૃષ્ણનો અમારા શિકારી પારધી સમુદાય સાથેનો અદ્વિતીય નાતો યુગોથી ચાલ્યો આવ્યો છે અને યુગો યુગો સુધી ચાલતો રહેવાનો, ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ અને આદર્શોને અમારો સમુદાય ક્યારેય નહીં ભૂલે... જય ઠાકર મહારાજ...🙏🚩🏹 વિચરતી વિમુક્ત જનજાતિ
- Post by AAJ KI KHABAR11114
- • સાબરમતી રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ખુબ મોટા છબરડા... • વાયરલ વીડિયોની હકીકત તમે ધ્યાનથી સાંભળો...!! • ફરીવાર શું વાડજ ટેકરા ઉપર રિ - ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં RTI એક્ટિવિસ્ટનું મૃત્યુ થયું. • તેવા બનાવવાની રાહ જોઈ રહી છે સરકાર....?? • હિતેશ ઠક્કર નામ ના વ્યક્તિ ને જાન નું જોખમ છે...?? • સ્વ. બચાવ માટે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે. • આવા વધુ વીડિયો જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.1
- “कोई मुस्लिम लड़का दिखा तो हम कारवाई करेंगे तो बदनामी आपके होटल की होगी!” गुजरात के अहमदाबाद के नरोदा में 11 दिसंबर को होटल में एक अंतरधार्मिक जोड़े के ठहरने की सूचना मिलने पर, एक हिंदूवादी दल के सदस्यों ने कई होटलों पर छापा मारा! जब उन्हें वह जोड़ा नहीं मिला, तो उन्होंने होटल के कर्मचारियों को मुस्लिम पुरुषों और हिंदू महिलाओं को एक साथ रहने देने के खिलाफ चेतावनी दी! इसके बाद यह हिंदूवादी समूह 2-3 और होटलों में गया और इसी तरह की धमकियाँ दीं और चेतावनी दी कि अगर ऐसे जोड़ों को ठहराया गया तो उनका दल "कार्रवाई" करेगा तो होटलों की "प्रतिष्ठा को नुकसान" होगा!1
- મહેસાણાના ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓને સોટીઓથી માર માર્યો, ક્લાસરૂમના CCTV ફૂટેજ આવ્યા સામે1
- “गाड़ी वाला आया, घर से कचरा निकाल” यह गाना सिर्फ एक धुन नहीं, बल्कि भारत की रोज़मर्रा की ज़िंदगी की पहचान बन चुका है। गली-गली, शहर-शहर गूंजने वाली इस आवाज़ को हर उम्र के लोगों ने सुना है। सोशल मीडिया पर अब इस गाने से जुड़े गायक का वीडियो वायरल हो रहा है, जिसे देखकर लोग हैरान भी हैं और खुश भी। #ViralVideo #TrendingReels #IndianSongs #DailyLife #ReelIndia #GadiWala #InternetBreaks #ExplorePage1
- Radhe🙏❤️1
- Post by Sundarlal dedaniya1
- Gogo અંગે અમદાવાદ પોલીસની કાર્યવાહી.4