અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા — ડાંગરના પાકને ભારે નુકસાન અંકલેશ્વર : અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતો દ્વારા ખેતરમાંથી કાઢીને રસ્તા પર સુકવવામાં મુકાયેલ ડાંગરનો પાક આજે ફરી વરસેલા અચાનક વરસાદમાં પલળી જતાં ખેડૂતોના માથે બેવડી આફત તૂટી પડી છે. ખેડૂતો માટે ડાંગરનો પાક સોનાથી ઓછો નથી. મહિનાઓની મહેનત બાદ જ્યારે પાક લણવાનો વારો આવ્યો, ત્યારે કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું. હાંસોટના કુડાદરા, પરવત તેમજ અંકલેશ્વરના સિસોદ્રા અને પંડવાઈ ગામોમાં આશરે 8 કિ.મી.ના મુખ્ય માર્ગ પર ખેડૂતો દ્વારા ડાંગર તપાવવા મૂકવામાં આવ્યો હતો, પરંતુ અચાનક વરસેલા વરસાદે આખો પાક ભીંજવી નાખ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે પહેલા ડાંગરનો ભાવ રૂ.400 પ્રતિ 20 કિલો હતો, પરંતુ સતત ચાર વખત પડેલા વરસાદના કારણે હાલ વેપારીઓ માત્ર રૂ.300નો જ ભાવ આપી રહ્યા છે. આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે જેથી તેમને રાહત મળી રહે. ખેડૂત બાઈટ: 🎙️ પ્રકાશ વશી - ખેડૂત 🎙️ સમીર વશી - ખેડૂત 🎙️ ભુપત વશી - ખેડૂત ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું હતું, અને આ વર્ષે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ખોટ ખાઈને પણ ખેડૂતોને તેમનો પાક વેચવા મજબૂર બનવું પડ્યું છે, જેના કારણે કૃષિ આધારિત પરિવારોની સ્થિતિ વધુ કથળતી જોવા મળી રહી છે. 🌾 ખેડૂતોની એક જ માંગ — "સરકારે તાત્કાલિક મદદ કરે અને નુકસાનની ભરપાઈ કરે!"
અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા — ડાંગરના પાકને ભારે નુકસાન અંકલેશ્વર : અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતો દ્વારા ખેતરમાંથી કાઢીને રસ્તા પર સુકવવામાં મુકાયેલ ડાંગરનો પાક આજે ફરી વરસેલા અચાનક વરસાદમાં પલળી જતાં ખેડૂતોના માથે બેવડી આફત તૂટી પડી છે. ખેડૂતો માટે ડાંગરનો પાક સોનાથી ઓછો નથી. મહિનાઓની મહેનત બાદ જ્યારે પાક લણવાનો વારો આવ્યો, ત્યારે કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું. હાંસોટના કુડાદરા, પરવત તેમજ અંકલેશ્વરના સિસોદ્રા અને પંડવાઈ ગામોમાં આશરે 8 કિ.મી.ના મુખ્ય માર્ગ પર ખેડૂતો દ્વારા ડાંગર તપાવવા મૂકવામાં આવ્યો હતો, પરંતુ અચાનક વરસેલા વરસાદે આખો પાક ભીંજવી નાખ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે પહેલા ડાંગરનો ભાવ રૂ.400 પ્રતિ 20 કિલો હતો, પરંતુ સતત ચાર વખત પડેલા વરસાદના કારણે હાલ વેપારીઓ માત્ર રૂ.300નો જ ભાવ આપી રહ્યા છે. આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે જેથી તેમને રાહત મળી રહે. ખેડૂત બાઈટ: 🎙️ પ્રકાશ વશી - ખેડૂત 🎙️ સમીર વશી - ખેડૂત 🎙️ ભુપત વશી - ખેડૂત ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું હતું, અને આ વર્ષે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ખોટ ખાઈને પણ ખેડૂતોને તેમનો પાક વેચવા મજબૂર બનવું પડ્યું છે, જેના કારણે કૃષિ આધારિત પરિવારોની સ્થિતિ વધુ કથળતી જોવા મળી રહી છે. 🌾 ખેડૂતોની એક જ માંગ — "સરકારે તાત્કાલિક મદદ કરે અને નુકસાનની ભરપાઈ કરે!"
- User10742Dadra and Nagar Haveli and Daman and Diu😂on 1 November
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- મગદલ્લાના દરિયા કિનારે 5 સેકન્ડમાં બોટની જળસમાધિ:સુરત મગદલ્લાના મધદરિયે મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક પલટી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મગદલ્લા દરિયામાં બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા ની માહિતી મળી તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો , નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નહીં1
- સુરતના અમરેલી કોલેજની ઘટના...1
- सूरत में बड़ा हादसा, समुद्र में कोयले से भरी नाव पलटी गुजरात के सूरत में बंदरगाह क्षेत्र के समुद्र में कोयले से भरी एक नाव पलट गई। हादसा कोयला लाने की प्रक्रिया के दौरान हुआ। घटना के बाद मौके पर अफरा-तफरी मच गई। राहत की बात यह रही कि नाव पर सवार सभी लोगों को समय रहते सुरक्षित बाहर निकाल लिया गया। प्रशासन और पोर्ट अथॉरिटी की टीम ने मौके पर पहुंचकर रेस्क्यू किया। फिलहाल हादसे के कारणों की जांच की जा रही है।1
- ###सूरत जिला के करोदरा पोलिस ने कुछ ही दिनों किडनेपिकिग केस1
- Post by RK News1