Shuru
Apke Nagar Ki App…
RK News
More news from Surat and nearby areas
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- અમરોલી કોલેજ પાસે લુખ્ખા તત્વો ને કાયદાનો પાઠ ભણાવતી અમરોલી પોલીસ.. લુખ્ખા ગીરી ના CCTV વાયરલ થયા હતા.. પોલીસે કાયદાનો પાઠ ભણાવિયો..1
- સુરત મગદલ્લા દરિયા...1
- भारत ने अंतरिक्ष महाशक्ति बनने की दिशा में बढ़ाया कदम1
- સુરત બ્રેકિંગ... અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની ઘટના કોલેજ ની બહાર એક વિદ્યાર્થી દ્વારા હાથમાં પાઇપ લઈ ને સીન સપાટા કરતો નજરે પડ્યો અન્ય વિદ્યાર્થીઓમાં ડર નો માહોલ ઉભો કરવાનો પ્રયાસ અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડ્યો વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ પોલીસે વિડીયો ના આધારે વિદ્યાર્થીની કરી અટકાયત વિદ્યાર્થીએ માંગી માફી બીજી વાર આવું ન કરવા વિદ્યાર્થી એ જણાવ્યું.2
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- Post by RK News1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ,વિદેશ થી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી.1