Shuru
Apke Nagar Ki App…
"राघव चड्ढा का मुद्दा पहुँचा Dastak India 24 पर — सच क्या है, जानिए पूरी खबर!" 🔴
Shabbir n shaikh
"राघव चड्ढा का मुद्दा पहुँचा Dastak India 24 पर — सच क्या है, जानिए पूरी खबर!" 🔴
More news from ગુજરાત and nearby areas
- मिडिल ईस्ट में जारी तनाव के बीच Iran ने United States के लापता पायलट को लेकर बड़ा बयान दिया है। अमेरिकी पायलट की मां की भावुक अपील के बाद ईरान ने कहा कि उनका बेटा Donald Trump के नेतृत्व में ज्यादा खतरे में है, बजाय इसके कि वह ईरान की हिरासत में हो। इस बयान के बाद दोनों देशों के बीच तनाव और बढ़ गया है। हाल ही में अमेरिकी फाइटर जेट गिराए जाने के बाद एक पायलट लापता बताया जा रहा है, जिसे लेकर अमेरिका रेस्क्यू ऑपरेशन चला रहा है। #IranVsUS #MiddleEastTension #BreakingNews #USPilotMissing #IranStatement #DonaldTrump #WorldNews #Geopolitics #WarUpdate #IranNews #USNews #GlobalConflict #TrendingNews #HindiNews #ViralNews #InternationalNews #DefenseNews #MilitaryUpdate #LatestNews #NewsAlert Iran vs US latest news, US pilot missing Iran, Iran statement on US pilot, Donald Trump Iran controversy, Middle East war update 2026, Iran US conflict news Hindi, US fighter jet crash Iran, Iran warning to America, Geopolitical tension Iran US, Breaking international news Hindi, Iran US war news today, Pilot missing case Iran US, Trump Iran latest statement, World war tension news, International politics news1
- "राघव चड्ढा का मुद्दा पहुँचा Dastak India 24 पर — सच क्या है, जानिए पूरी खबर!" 🔴1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- 4 अप्रैल 2026 की रिपोर्टों के अनुसार, मध्य पूर्व में तनाव चरम पर है, जहाँ अमेरिका और इज़राइल के संयुक्त हवाई हमले में ईरान का सामरिक B1 (कराज) पुल पूरी तरह ध्वस्त हो गया है। इस विनाशकारी हमले के वीडियो सामने आए हैं, जो युद्ध के खौफनाक मोड़ की पुष्टि करते हैं। ईरान ने इसके जवाब में अन्य देशों के पुलों को निशाना बनाने की धमकी दी है।1
- હાલોલ-વડોદરા હાઈવેના સર્વિસ રોડ ઉપર આણંદપૂરા નજીક આજે શનિવારે બપોરના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર યુવક હાલોલ તાલુકાના અભેટવા ગામનો રાકેશ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ રાકેશ હાલોલ તરફથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં હાલોલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ ઉપર પટકાયેલા રાકેશને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલોલ સરકારી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે કે નશો કરવાની ટેવને કારણે હાલોલ તાલુકામાં બાઇક અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક યુવકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે તેમજ ગામડાના રસ્તાઓ પર બેફામ અને નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.1
- Post by Mr BHIl Vishnubhai kalidash2
- પુષ્ટિ સંપ્રદાયનું વૈશ્વિક ગૌરવ: શ્રી અભિષેકલાલજી મહારાજને ફ્રાંસની યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની પદવી એનાયત પુષ્ટિ સંપ્રદાયનું વૈશ્વિક ગૌરવ: શ્રી અભિષેકલાલજી મહારાજને ફ્રાંસની યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની પદવી એનાયત *જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬મા વંશજની ૨૬ વર્ષની અવિરત સેવાયાત્રાને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી* પંચમહાલ જિલ્લાના કાલોલ સ્થિત ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરું સ્થાન ધરાવતા પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ (કાલોલ-મથુરા-રાજકોટ) ને તેમની વર્ષોની નિઃસ્વાર્થ સમાજસેવા અને માનવતાવાદી કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. ફ્રાંસની પ્રતિષ્ઠિત કેનેડી યુનિવર્સિટી દ્વારા મહારાજશ્રીને ‘ફિલોસોફી ઈન સોશિયલ સર્વિસ’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે ગૌરવની ક્ષણ છે.સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ મહારાજશ્રી છેલ્લા ૨૬ વર્ષોથી સમાજ સેવા, ગૌ સેવા અને સનાતન ધર્મના પ્રચારમાં સક્રિય છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક સીમાઓ સુધી મર્યાદિત ન રહેતા માનવતાના દરેક પાસાને સ્પર્શે છે. ગાયો પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા મહારાજશ્રી દ્વારા અનેક ગૌશાળાઓનું સંચાલન અને કેટલ કેમ્પના આયોજનો કરવામાં આવે છે. જીવદયાના ભાગરૂપે ચકલીઓ અને પક્ષીઓ માટે હજારોની સંખ્યામાં માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવે છે.કોવિડ-૧૯ જેવી કપરી મહામારી દરમિયાન ગરીબો માટે ટિફિન સેવા, અનાજ અને ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સહાય અને આરોગ્ય કેમ્પ દ્વારા તેમણે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણ સહાય અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના જતન માટે 'પખાવજ મૃદંગ'ની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. તેમની એકેડેમી દ્વારા હજારો લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન અને ધર્મના સંસ્કારો આપવામાં આવે છે. રાષ્ટ્રહિત: સમાજમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રહિતની ભાવના પ્રબળ કરવા માટે તેઓ સતત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.મહારાજશ્રીની અવિરત સેવાઓની નોંધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પણ લેવામાં આવી છે. તેમને અત્યાર સુધીમાં અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે: ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન. સૌરાષ્ટ્ર રત્ન પુરસ્કાર અને દિવ્ય ભાસ્કર દ્વારા ‘કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર’ પુરસ્કાર. રાજકોટ, પંચમહાલ અને મથુરાના વૈષ્ણવ સમાજ તેમજ ચતુર્વેદી, તૈલંગ અને ગિરિનારાયણ બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), સદ્ભાવના પરિવાર અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા વિશેષ અભિવાદન. કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને લાઈફ બ્લડ સેન્ટર જેવી સંસ્થાઓ દ્વારા સન્માનિત. સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ શ્રી અભિષેકલાલજી મહારાજને મળેલી આ આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિને પગલે કાલોલ સહિત સમગ્ર દેશ-વિદેશના વૈષ્ણવોમાં આનંદની લહેર ફેલાઈ છે. એક ધર્મગુરુ તરીકેની જવાબદારી નિભાવવાની સાથે એક સાચા સમાજ સેવક તરીકેની તેમની ભૂમિકાને આજે વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી છે. તેઓ ખરા અર્થમાં માનવતા અને ભક્તિનો સંદેશ ફેલાવી પ્રેરણારૂપ બની રહ્યા છે.4
- Raghav Chadha ने Aam Aadmi Party के आरोपों पर पलटवार करते हुए कहा कि वे बोलना नहीं चाहते थे, लेकिन बार-बार झूठ दोहराया जा रहा था, इसलिए जवाब देना जरूरी हो गया। उन्होंने अपने ऊपर लगे सभी आरोपों को निराधार और स्क्रिप्टेड बताया। चड्ढा ने साफ कहा कि वे संसद में शोर मचाने नहीं, बल्कि जनता के मुद्दे उठाने जाते हैं। साथ ही उन्होंने वॉकआउट में शामिल न होने और CEC मामले में सहयोग न करने जैसे आरोपों को भी गलत बताया और कहा कि वे हर झूठ का पर्दाफाश करेंगे। Raghav Chadha, AAP controversy, Aam Aadmi Party, political news India, parliament issue, Chadha statement, Delhi politics, party dispute, CEC issue, political allegations, Indian politics news, breaking news India, NDTV news, latest political update, MP statement, controversy news #RaghavChadha, #AAP, #AamAadmiParty, #PoliticsNews, #DelhiPolitics, #BreakingNews, #IndiaNews, #PoliticalUpdate, #ParliamentNews, #Controversy, #LatestNews, #HindiNews, #TrendingNews, #PoliticalDebate, #NewsUpdate1