દોલતપુરા ગામે SMC ત્રાટકી કાલોલ નગરપાલિકાના 2 કોર્પોરેટર તથા એક સગીર સહિત 27 જુગાર રમતા ઝડપાયા 14 વોન્ટેડ કાલોલ તા ૧૧/૦૮/૨૫ * કાલોલ પોલીસના નાક નીચે મોટો જુગાર ગાંધીનગર ની ટીમે ઝડપી પાડ્યો.23 ટુ વ્હીલર,24 મોબાઈલ સહિત 7.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો * રવિવારે રાત્રે કાલોલ તાલુકાના દોલતપુરા ગામની સીમમાં ખાખેડા ફળિયા ગોમા નદી તરફ ખુલ્લા ખેતરમાં ખુલ્લામાં પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા રેડ કરતા જુગાર રમતા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી પોલીસે કુલ મળીને એક સગીર સહિત 27 જુગારીઓને ઝડપી પાડ્યા છે જ્યારે 14 જેટલા જુગારીઓ નાસી જવામાં સફળ થયા હતા પોલીસે સ્થળ પરથી પાના પત્તા ની કેટ. સ્ટીલ નો ડબ્બો, પ્લાસ્ટિકનું મીનીયુ, શેતરંજી તથા જુગાર પરના રૂ 1,82,450/ તથા પકડાયેલા ઈસમોની અંગજડતીમાંથી મોબાઇલ નંગ 24 જેની કિંમત રૂ 1,06,000/ તથા સ્થળ ઉપરથી 23 જેટલા ટુ વ્હીલર જેની કિંમત રૂ 4,60,000/ કુલ મળીને રૂ 7,48,450/ નો મુદામાલ કબજે કર્યો. પકડાયેલા જુગારીઓમાં કાલોલ નગરપાલિકા ભાજપમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટરો આશિષ સુથાર અને અર્જુન રાઠોડ તથા એક માજી કોર્પોરેટર પિંકેશ પારેખ હોવાથી સમગ્ર રાત્રી અને દિવસ દરમિયાન ભાજપના નેતાઓના ટોળેટોળા પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ભાજપના નેતાઓને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ હોવાથી તેઓનો ગજ વાગ્યો ન હતો. પકડાયેલા ઈસમો ના નામ (૧) પીન્કેશ ભાઈ લાલભાઈ પારેખ માજી કોર્પોરેટર (૨) અર્જુનસિંહ છત્રસિંહ રાઠોડ પાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર 7 (૩) તસ્લીમ આરીફ સાલમિન આરબ (૪) રાજુભાઈ છોગાજી મારવાડી (૫) સિકંદર ઉર્ફે ઇલ્યાસ ગોર પઠાણ (૬) હસમુખ ઉર્ફે ડેડવો ચંદુભાઈ રાઠોડ (૭) મનોજ ભાઈ નાનાભાઈ રાણા (૮) વિક્રમભાઈ રતિલાલ મહેતા (૯) આશિષકુમાર સુંદરલાલ સુથાર કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર બે કોર્પોરેટર (૧૦) દિશાંક અપનભાઈ ઉપાધ્યાય (૧૧) કૃષ્ણકાંત અશ્વિનભાઈ પરીખ (૧૨) મીત કૃષ્ણકાંત પરીખ (૧૩) સમીર કુમાર મધુવનદાસ શેઠ (૧૪) પ્રથમ કુમાર મયુરકુમાર શાહ (૧૫) જુનેદ ખાન સંમંદખાન પઠાણ (૧૬) ધ્રુવકુમાર દિનેશભાઈ સોલંકી (૧૭) સંજીવકુમાર કનુભાઈ પરમાર (૧૮) હરીશભાઈ સનાભાઇ બારીયા (૧૯) હિતેશકુમાર મણીલાલ પરમાર (૨૦) મહેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ રાઠોડ (૨૧) ગોપાલભાઈ ગોવિંદભાઈ પરમાર (૨૨) ફિરોજ રમજાન દિવાન (૨૩) સંજય કુમાર ભીખાભાઈ વાળંદ (૨૪) કિરણકુમાર ગણપતસિંહ રાઠોડ (૨૫) દિલીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (૨૬) રમેશભાઈ રવજીભાઈ રાઠોડ (૨૭) કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર.
દોલતપુરા ગામે SMC ત્રાટકી કાલોલ નગરપાલિકાના 2 કોર્પોરેટર તથા એક સગીર સહિત 27 જુગાર રમતા ઝડપાયા 14 વોન્ટેડ કાલોલ તા ૧૧/૦૮/૨૫ * કાલોલ પોલીસના નાક નીચે મોટો જુગાર ગાંધીનગર ની ટીમે ઝડપી પાડ્યો.23 ટુ વ્હીલર,24 મોબાઈલ સહિત 7.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો * રવિવારે રાત્રે કાલોલ તાલુકાના દોલતપુરા ગામની સીમમાં ખાખેડા ફળિયા ગોમા નદી તરફ ખુલ્લા ખેતરમાં ખુલ્લામાં પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા રેડ કરતા જુગાર રમતા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી પોલીસે કુલ મળીને એક સગીર સહિત 27 જુગારીઓને ઝડપી પાડ્યા છે જ્યારે 14 જેટલા જુગારીઓ નાસી જવામાં સફળ થયા હતા પોલીસે સ્થળ પરથી પાના પત્તા ની કેટ. સ્ટીલ નો ડબ્બો, પ્લાસ્ટિકનું મીનીયુ, શેતરંજી તથા જુગાર પરના રૂ 1,82,450/ તથા પકડાયેલા ઈસમોની અંગજડતીમાંથી મોબાઇલ નંગ 24 જેની કિંમત રૂ 1,06,000/ તથા સ્થળ ઉપરથી 23 જેટલા ટુ વ્હીલર જેની કિંમત રૂ 4,60,000/ કુલ મળીને રૂ 7,48,450/ નો મુદામાલ કબજે કર્યો. પકડાયેલા જુગારીઓમાં કાલોલ નગરપાલિકા ભાજપમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટરો આશિષ સુથાર અને અર્જુન રાઠોડ તથા એક માજી કોર્પોરેટર પિંકેશ પારેખ હોવાથી સમગ્ર રાત્રી અને દિવસ દરમિયાન ભાજપના નેતાઓના ટોળેટોળા પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ભાજપના નેતાઓને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ હોવાથી તેઓનો ગજ વાગ્યો ન હતો. પકડાયેલા ઈસમો ના નામ (૧) પીન્કેશ ભાઈ લાલભાઈ પારેખ માજી કોર્પોરેટર (૨) અર્જુનસિંહ છત્રસિંહ રાઠોડ પાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર 7 (૩) તસ્લીમ આરીફ સાલમિન આરબ (૪) રાજુભાઈ છોગાજી મારવાડી (૫) સિકંદર ઉર્ફે ઇલ્યાસ ગોર પઠાણ (૬) હસમુખ ઉર્ફે ડેડવો ચંદુભાઈ રાઠોડ (૭) મનોજ ભાઈ નાનાભાઈ રાણા (૮) વિક્રમભાઈ રતિલાલ મહેતા (૯) આશિષકુમાર સુંદરલાલ સુથાર કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર બે કોર્પોરેટર (૧૦) દિશાંક અપનભાઈ ઉપાધ્યાય (૧૧) કૃષ્ણકાંત અશ્વિનભાઈ પરીખ (૧૨) મીત કૃષ્ણકાંત પરીખ (૧૩) સમીર કુમાર મધુવનદાસ શેઠ (૧૪) પ્રથમ કુમાર મયુરકુમાર શાહ (૧૫) જુનેદ ખાન સંમંદખાન પઠાણ (૧૬) ધ્રુવકુમાર દિનેશભાઈ સોલંકી (૧૭) સંજીવકુમાર કનુભાઈ પરમાર (૧૮) હરીશભાઈ સનાભાઇ બારીયા (૧૯) હિતેશકુમાર મણીલાલ પરમાર (૨૦) મહેન્દ્રસિંહ વિઠ્ઠલભાઈ રાઠોડ (૨૧) ગોપાલભાઈ ગોવિંદભાઈ પરમાર (૨૨) ફિરોજ રમજાન દિવાન (૨૩) સંજય કુમાર ભીખાભાઈ વાળંદ (૨૪) કિરણકુમાર ગણપતસિંહ રાઠોડ (૨૫) દિલીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (૨૬) રમેશભાઈ રવજીભાઈ રાઠોડ (૨૭) કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર.
- Niranjana VyasJunagadh, Gujaratઓનલાઇન rmi pata thi આત્મ હત્યા કરી છે તો પછી કેમ આ રેડ થાય છે રજા આપીદીયોon 17 August
- User5998Gujarat👌on 17 August
- राठोडVaghodia, Vadodara👌on 12 August
- Dipak Bhai Babu bhaiNandod, Narmada💣on 12 August
- Rangila Aloo puri TøsîfUdhna, Surat🤝on 12 August
- User7917Asarva, Ahmadabad🤝on 12 August
- User7917Asarva, Ahmadabad😂on 12 August
- હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.1
- હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ1
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- movers and packers vadodara call now 80949790111
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1
- ચૈતર વસાવાનો પરકાર સરકાર સામે વિકાસના નામે હવે જમીનઆપવા ના નહિ1
- एक दिल छू लेने वाला वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है, जिसमें एक नन्हा पिल्ला सेब नहीं काट पाता। यह देखकर उसकी माँ खुद सेब को छोटे-छोटे टुकड़ों में काट देती है, ताकि बच्चा आसानी से खा सके। माँ की यह ममता और बिना कहे किया गया प्यार लोगों का दिल जीत रहा है और हर किसी को अपनी माँ की याद दिला रहा है। #MothersLove #UnconditionalLove #DogMom #PuppyLove #PureLove #EmotionalVideo #ViralReels #AnimalLove #HeartTouching1