Shuru
Apke Nagar Ki App…
રાણપુર પાસે આવેલ લોયાધામ ના પૂજ્ય ઘનશ્યામપ્રસાદજી સહિત સંત મંડળે પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા ના દર્શન કર્યા
Vopul luhar
રાણપુર પાસે આવેલ લોયાધામ ના પૂજ્ય ઘનશ્યામપ્રસાદજી સહિત સંત મંડળે પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા ના દર્શન કર્યા
More news from Botad and nearby areas
- Post by Vopul luhar1
- શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, લારીધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઉભા રહેવા સૂચના આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફીક PSI એ. એમ. રાવલે જણાવ્યું..1
- બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલનો st ડેપો બનાવવાની કરવામાં આવી માંગ આજે માનનીય નાણાં મંત્રી દ્વારા માંગણી ઉપર ની ચર્ચા માં માંગણી ક્રમાંક ૭૪ અને ૯૮ ઉપર કાપ દરખાસ્ત રજૂ કરી હતી સાથોસાથ વિધાનસભા ના ગૃહ મારફત માનનીય નાણામંત્રી ને સૂચન આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની મોટાભાગની એસટી બસ માં ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે પરંતુ તમે ક્યાંય એ સીટ પર ધારાસભ્યશ્રી કે સંસદસભ્યને જોયા નહીં હોય માટે મોટાભાગની સીટો ખાલી રહે છે તે સીટો મહિલાઓ, દિવ્યાંગો ને સીટો ફાળવી દેવામાં આવે. કારણકે ધારાસભ્યશ્રીઓ પાસે પોતાની મોંઘી ગાડી હોય છે. માટે આ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી ની રીઝર્વ સીટો રદ કરી તે સીટો મહિલાઓ અને દિવ્યાંગોને તે સીટ ફાળવી આપવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપથી ડેવલપિંગ થાય તેવી માંગણી પણ કરી છે ઉમેશ મકવાણા બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં બોટાદમાં જિલ્લા લેવલનો એસ.ટી ડેપો બનાવવાની કરવામાં આવી માંગ સાથોસાથ બોટાદ જિલ્લામાં બની રહેલ સ્પોર્ટ કોમલેક્સ માં સ્વીમીંગ પુલ અને ઇન ડોર ગેમ અને સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં બની ગયેલ જિલ્લા લેવલની લાઇબ્રેરી માં એમએલએ ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માં પુસ્તકો ફાળવી શકાય તેવી પણ માંગણી કરવામાં આવી છે ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લાને યાત્રાધામમાં સમાવેશ કરી બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજનદેવ નું પ્રખ્યાત મંદિર પ્રખ્યાત છે.બી.એ.પી.એસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર પ્રખ્યાત છે. ગઢડામાં સ્વામીનારાયણ ગોપીનાથ મંદિર આવેલ છે પાળીયાદ માં વિહળધામ આવેલછે બરવાળા તાલુકામાં વિશ્વ વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ તમામ મંદિર ને વિકસાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1
- જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો1
- Post by Dinesh Kalu bhai4
- જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો1
- Post by Vopul luhar1