logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.

2 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
2 hrs ago

ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.

More news from Gujarat and nearby areas
  • ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.
    1
    ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી 
આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર 
રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે.
ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    45 min ago
  • ​📍 સંતરામપુર, મહીસાગર ​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    1
    ​📍 સંતરામપુર, મહીસાગર
​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    1
    મતદાન જાગૃતિ 
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    1
    #મતદાન_અપીલ
#Vote2026
#Lokshahi
#GargiJain
#EveryVoteMatters
#VotingAwareness
#StrongDemocracy
#MatdanMahotsav
#GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    1
    હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદના ફતેપુરામાં માર્ગ અકસ્માત:112 જનરક્ષક ટીમની તાત્કાલિક કામગીરીથી ઈજાગ્રસ્તોને મળી સમયસર સારવાર આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 11 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ફરી એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ફતેપુરા તાલુકાના કુમારના મુવાડા ગામ નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે સામસામે અથડામણ થતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આજે સવારે અંદાજે 10 વાગ્યે અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ સુખસર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક પીસીઆર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટીમે રોડની બાજુમાં પડેલા ઈજાગ્રસ્તોને સલામત રીતે બહાર કાઢ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ઝડપી કામગીરીને કારણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકી છે. આ સમગ્ર ઘટનામાં 112 જનરક્ષક ટીમની સતર્કતા અને માનવતાપૂર્ણ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
    1
    દાહોદના ફતેપુરામાં માર્ગ અકસ્માત:112 જનરક્ષક ટીમની તાત્કાલિક કામગીરીથી ઈજાગ્રસ્તોને મળી સમયસર સારવાર
આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 11 કલાકે મળતી માહિતી મુજબ 
દાહોદ જિલ્લામાં ફરી એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ફતેપુરા તાલુકાના કુમારના મુવાડા ગામ નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે સામસામે અથડામણ થતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ આજે સવારે અંદાજે 10 વાગ્યે અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ સુખસર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક પીસીઆર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટીમે રોડની બાજુમાં પડેલા ઈજાગ્રસ્તોને સલામત રીતે બહાર કાઢ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ઝડપી કામગીરીને કારણે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકી છે. આ સમગ્ર ઘટનામાં 112 જનરક્ષક ટીમની સતર્કતા અને માનવતાપૂર્ણ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.