સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની OSAT સુવિધા તથા કોમર્શિયલ પ્રોડક્શનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સેમિકન્ડક્ટરના ક્ષેત્રના અગ્રણીઓ તથા દેશ-વિદેશના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. અંદાજિત ₹3300 કરોડના ખર્ચે સાણંદ સ્થિત કેઇન્સ સેમિકોનની આ અત્યાધુનિક OSAT સુવિધા ગુજરાત તથા ભારત માટે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થશે. ચિપ મેકિંગ ક્ષેત્રે ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પણ ગ્લોબલ લીડર બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ક્રાંતિનો શુભારંભ આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યો છે.
સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનની OSAT સુવિધા તથા કોમર્શિયલ પ્રોડક્શનનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાયન્સ-ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સેમિકન્ડક્ટરના ક્ષેત્રના અગ્રણીઓ તથા દેશ-વિદેશના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. અંદાજિત ₹3300 કરોડના ખર્ચે સાણંદ સ્થિત કેઇન્સ સેમિકોનની આ અત્યાધુનિક OSAT સુવિધા ગુજરાત તથા ભારત માટે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઐતિહાસિક માઇલસ્ટોન સાબિત થશે. ચિપ મેકિંગ ક્ષેત્રે ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પણ ગ્લોબલ લીડર બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ક્રાંતિનો શુભારંભ આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યો છે.
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- Post by પત્રકાર1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1
- Post by Siddharth news1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- સાબરકાંઠા જિલ્લા માં વાતાવરણ માં અચાનક આવ્યો પલટો1