logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Crime dastak news Shabbir.n.shaikh President Gujarat मिलती जानकारी के आधार पर CRIME DASTAK NEWS | स्पेशल इन्वेस्टिगेशन रिपोर्ट पत्रकार पर हमला = लोकतंत्र पर हमला खोटे धंधे करने वालों के लिए Crime Dastak की खुली चेतावनी देश में आज जिस तरह से सच्ची पत्रकारिता को कुचलने की कोशिश की जा रही है, वह सीधे-सीधे लोकतंत्र की हत्या है। आए दिन पत्रकारों को धमकाया जा रहा है, पीटा जा रहा है, झूठे मुकदमों में फँसाने की साजिशें रची जा रही हैं। लेकिन अफ़सोस की बात यह है कि कई मामलों में पुलिस-प्रशासन की चुप्पी अपराधियों के हौसले और बुलंद कर रही है। Crime Dastak News साफ शब्दों में कहता है — अगर पत्रकार सुरक्षित नहीं रहेगा, तो देश अंधेरे में चला जाएगा। सच बोलना अब अपराध बना दिया गया है? आज हालात ऐसे कर दिए गए हैं कि: अगर पत्रकार अवैध शराब, जुआ, सट्टा, जमीन माफिया या भ्रष्टाचार उजागर करे अगर वह सत्ता और अपराध के गठजोड़ पर सवाल उठाए अगर वह जनता की आवाज़ बने तो उसे कहा जाता है — “ज्यादा सच लिखा तो जान से हाथ धो बैठेगा।” यह कोई सामान्य धमकी नहीं, बल्कि खुलेआम गुंडागर्दी और माफियागिरी है। खोटे धंधे करने वालों को Crime Dastak की आख़िरी चेतावनी जो लोग यह समझते हैं कि पैसा, पावर या डर के बल पर पत्रकारों को खरीद लेंगे या चुप करा देंगे, वे यह गांठ बाँध लें: ❌ पत्रकार को धमकाना = सीधा जेल ❌ पत्रकार पर हाथ उठाना = गैर-जमानती अपराध ❌ सच को दबाना = कानून से टकराव Crime Dastak News किसी की धमकी से पीछे हटने वाला नहीं है। पत्रकार को धमकाने वालों पर लगने वाली सख्त कानूनी धाराएँ पत्रकार के खिलाफ किसी भी तरह की धमकी, हमला या दबाव डालने पर ये धाराएँ सीधे लागू होती हैं: 🔴 धारा 506 IPC / BNS 👉 आपराधिक धमकी — 2 से 7 साल तक की सजा 🔴 धारा 323 / 324 IPC 👉 मारपीट या हथियार से हमला — जेल व जुर्माना 🔴 धारा 307 IPC 👉 जान से मारने की नीयत — आजन्म कारावास तक 🔴 धारा 341 / 342 IPC 👉 रास्ता रोकना या बंधक बनाना — कठोर सजा 🔴 धारा 189 IPC 👉 कानूनी/सरकारी कार्य में बाधा 🔴 धारा 195A IPC 👉 धमकी देकर बयान या खबर रुकवाना 🔴 आईटी एक्ट 66F / 67 👉 सोशल मीडिया पर धमकी, डराने का अपराध ➡️ इनमें से अधिकतर अपराध गैर-जमानती हैं। पुलिस-प्रशासन से Crime Dastak News का सीधा सवाल अगर पत्रकार को सुरक्षा नहीं दी गई, तो: माफिया का पर्दाफाश कौन करेगा? भ्रष्टाचार का सच कौन दिखाएगा? जनता की आवाज़ कौन बनेगा? पत्रकार की अनदेखी करना, अपराधियों को खुली छूट देने जैसा है। Crime Dastak News का खुला ऐलान ✒️ हम सच लिखेंगे ✒️ हम झुकेंगे नहीं ✒️ हम बिकेंगे नहीं जो भी पत्रकार को धमकाएगा — उसका नाम खबर में आएगा उसकी करतूत जनता के सामने जाएगी और कानून उसे उसके अंजाम तक पहुँचाएगा यह सिर्फ खबर नहीं, चेतावनी है जो लोग पत्रकारों पर हाथ उठाते हैं, वे याद रखें — कलम जब चलती है, तो हथकड़ी तय होती है। CRIME DASTAK NEWS 🛑 सच की दस्तक — अन्याय पर सीधा प्रहार

1 day ago
user_Shabbir Joola
Shabbir Joola
Journalist Vadodara West, Gujarat•
1 day ago
25c0e2e2-44a5-4f44-9b05-478e59f8103c

Crime dastak news Shabbir.n.shaikh President Gujarat मिलती जानकारी के आधार पर CRIME DASTAK NEWS | स्पेशल इन्वेस्टिगेशन रिपोर्ट पत्रकार पर हमला = लोकतंत्र पर हमला खोटे धंधे करने वालों के लिए Crime Dastak की खुली चेतावनी देश में आज जिस तरह से सच्ची पत्रकारिता को कुचलने की कोशिश की जा रही है, वह सीधे-सीधे लोकतंत्र की हत्या है। आए दिन पत्रकारों को धमकाया जा रहा है, पीटा जा रहा है, झूठे मुकदमों में फँसाने की साजिशें रची जा रही हैं। लेकिन अफ़सोस की बात यह है कि कई मामलों में पुलिस-प्रशासन की चुप्पी अपराधियों के हौसले और बुलंद कर रही है। Crime Dastak News साफ शब्दों में कहता है — अगर पत्रकार सुरक्षित नहीं रहेगा, तो देश अंधेरे में चला जाएगा। सच बोलना अब अपराध बना दिया गया है? आज हालात ऐसे कर दिए गए हैं कि: अगर पत्रकार अवैध शराब, जुआ, सट्टा, जमीन माफिया या भ्रष्टाचार उजागर करे अगर वह सत्ता और अपराध के गठजोड़ पर सवाल उठाए अगर वह जनता की आवाज़ बने तो उसे

1718bdac-3a3c-4411-a145-4fe8f9364524

कहा जाता है — “ज्यादा सच लिखा तो जान से हाथ धो बैठेगा।” यह कोई सामान्य धमकी नहीं, बल्कि खुलेआम गुंडागर्दी और माफियागिरी है। खोटे धंधे करने वालों को Crime Dastak की आख़िरी चेतावनी जो लोग यह समझते हैं कि पैसा, पावर या डर के बल पर पत्रकारों को खरीद लेंगे या चुप करा देंगे, वे यह गांठ बाँध लें: ❌ पत्रकार को धमकाना = सीधा जेल ❌ पत्रकार पर हाथ उठाना = गैर-जमानती अपराध ❌ सच को दबाना = कानून से टकराव Crime Dastak News किसी की धमकी से पीछे हटने वाला नहीं है। पत्रकार को धमकाने वालों पर लगने वाली सख्त कानूनी धाराएँ पत्रकार के खिलाफ किसी भी तरह की धमकी, हमला या दबाव डालने पर ये धाराएँ सीधे लागू होती हैं: 🔴 धारा 506 IPC / BNS 👉 आपराधिक धमकी — 2 से 7 साल तक की सजा 🔴 धारा 323 / 324 IPC 👉 मारपीट या हथियार से हमला — जेल व जुर्माना 🔴 धारा 307 IPC 👉 जान से मारने की नीयत —

d1a2e1c2-3bcb-4eaa-99c4-8612d09c9674

आजन्म कारावास तक 🔴 धारा 341 / 342 IPC 👉 रास्ता रोकना या बंधक बनाना — कठोर सजा 🔴 धारा 189 IPC 👉 कानूनी/सरकारी कार्य में बाधा 🔴 धारा 195A IPC 👉 धमकी देकर बयान या खबर रुकवाना 🔴 आईटी एक्ट 66F / 67 👉 सोशल मीडिया पर धमकी, डराने का अपराध ➡️ इनमें से अधिकतर अपराध गैर-जमानती हैं। पुलिस-प्रशासन से Crime Dastak News का सीधा सवाल अगर पत्रकार को सुरक्षा नहीं दी गई, तो: माफिया का पर्दाफाश कौन करेगा? भ्रष्टाचार का सच कौन दिखाएगा? जनता की आवाज़ कौन बनेगा? पत्रकार की अनदेखी करना, अपराधियों को खुली छूट देने जैसा है। Crime Dastak News का खुला ऐलान ✒️ हम सच लिखेंगे ✒️ हम झुकेंगे नहीं ✒️ हम बिकेंगे नहीं जो भी पत्रकार को धमकाएगा — उसका नाम खबर में आएगा उसकी करतूत जनता के सामने जाएगी और कानून उसे उसके अंजाम तक पहुँचाएगा यह सिर्फ खबर नहीं, चेतावनी है जो लोग पत्रकारों पर हाथ उठाते हैं, वे याद रखें — कलम जब चलती है, तो हथकड़ी तय होती है। CRIME DASTAK NEWS 🛑 सच की दस्तक — अन्याय पर सीधा प्रहार

More news from Panch Mahals and nearby areas
  • હાલોલમાં આવેલ ગુજરાતનો સૌથી પહેલો Cello Studio (સેલો સ્ટુડિયો) આપની માટે લાવ્યા છે 2026ના નવા વર્ષની ધમાકેદાર ઓફર.. સેલોની 2 પ્રોડક્ટ ખરીદવા ઉપર 1 પ્રોડક્ટ તદ્દન ફ્રી.. ખરીદો 2 મેળવો 3 આ ઓફર 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2026 સુધી સીમિત છે તો રાહ કોની જુઓ છો? આજે જ પહોંચો સેલો સ્ટુડિયો હાલોલ ખાતે અને હા સેલો પ્રોડક્ટ ખરીદી google રીવ્યુ આપવા ઉપર વધુ 5 ટકા પણ વધુ ડિસ્કાઉન્ટ પણ મળશે. 📱 70410 01142 👇 સ્થળ 👇 સેલો સ્ટુડિયો ટાઉન સ્ક્વેર મોલ ગ્રાઉન્ડ ફ્લોર વડોદરા રોડ,હાલોલ.
    1
    હાલોલમાં આવેલ ગુજરાતનો સૌથી પહેલો 
Cello Studio (સેલો સ્ટુડિયો) આપની માટે લાવ્યા છે 
2026ના નવા વર્ષની ધમાકેદાર ઓફર..
સેલોની 2 પ્રોડક્ટ ખરીદવા ઉપર 1 પ્રોડક્ટ તદ્દન ફ્રી..
ખરીદો 2 મેળવો 3
આ ઓફર 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2026 સુધી સીમિત છે તો રાહ કોની જુઓ છો? આજે જ પહોંચો સેલો સ્ટુડિયો હાલોલ ખાતે 
અને હા સેલો પ્રોડક્ટ ખરીદી google રીવ્યુ આપવા ઉપર વધુ 5 ટકા પણ વધુ ડિસ્કાઉન્ટ પણ મળશે. 
📱 70410 01142
👇 સ્થળ 👇
સેલો સ્ટુડિયો 
ટાઉન સ્ક્વેર મોલ ગ્રાઉન્ડ ફ્લોર 
વડોદરા રોડ,હાલોલ.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    6 hrs ago
  • હાલોલ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી; વાહન ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી અપાયા
    1
    હાલોલ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી; વાહન ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી અપાયા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    7 hrs ago
  • આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
    1
    આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું.
આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે.
આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી.
આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો.
દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું.. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.
    4
    ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ
ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.
કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું..
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    9 hrs ago
  • રાજપારડીમાં ‘સ્પર્શ’ કાર્યક્રમે સંવેદનાની સરવાણી વહાવી: મનીષ વઘાસિયાના પ્રવચનમાં શ્રોતાઓની આંખો છલકાઈ જય અંબે વિદ્યાભવનમાં યોજાયેલ ‘સ્પર્શ’ કાર્યક્રમએ સૌના દિલને સ્પર્શી લીધા Manish Vaghasiya
    1
    રાજપારડીમાં ‘સ્પર્શ’ કાર્યક્રમે સંવેદનાની સરવાણી વહાવી: મનીષ વઘાસિયાના પ્રવચનમાં શ્રોતાઓની આંખો છલકાઈ
જય અંબે વિદ્યાભવનમાં યોજાયેલ ‘સ્પર્શ’ કાર્યક્રમએ સૌના દિલને સ્પર્શી લીધા
Manish Vaghasiya
    user_Irfan khatri
    Irfan khatri
    Local News Reporter ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • ઉત્તરાયણના તહેવારો પૂર્વે લોકોના આરોગ્ય સાથે ચેડાં રોકવા માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે ૧૦૫.૩૨૦ કિલોગ્રામ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને કરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે ₹૨૪,૨૨૩ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં રહેતા કિશન સુભાષભાઈ વિરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો.તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે પનીરના સેમ્પલ મેળવીને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે.
    2
    ઉત્તરાયણના તહેવારો પૂર્વે લોકોના આરોગ્ય સાથે ચેડાં રોકવા માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે ૧૦૫.૩૨૦ કિલોગ્રામ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને કરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે ₹૨૪,૨૨૩ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં રહેતા કિશન સુભાષભાઈ વિરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો.તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે પનીરના સેમ્પલ મેળવીને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પોલ દ્વારા વ્હાનો ચેકિંગ દરમિયાન કાલોલ મહિલા કોર્પોરેટર ની ગાડી ચેકિંગ કરવા પોલીસ દ્વારા ઉભી કરાતા મહિલા કોર્પોરેટર પોલ સાથે ભીંડાયા
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પોલ દ્વારા વ્હાનો ચેકિંગ દરમિયાન કાલોલ મહિલા કોર્પોરેટર ની ગાડી ચેકિંગ કરવા પોલીસ દ્વારા ઉભી કરાતા મહિલા કોર્પોરેટર પોલ સાથે ભીંડાયા
    user_Siraj Jargal
    Siraj Jargal
    Godhra, Panch Mahals•
    18 hrs ago
  • ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી.. પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી..
પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા...
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.