હાલોલ તાલુકાના પાનેલાવ ગામે એક યુવકે ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી,યુવકની હાલત ગંભીર હોવાથી ગોધરા રિફર કરાયો હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે એક યુવકે ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી,યુવકની હાલત ગંભીર હોવાથી ગોધરા રિફર કરાયો હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- હાલોલ તાલુકાના પાનેલાવ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા એક યુવકે તા.22 માર્ચ રવિવારના રોજ ઉંદર મારવાની દવા પીતા ચકચાર મચી ગઈ હતી, પ્રાપ્ત માહિતી મુજબ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, પાનેલાવ ની નવીનગરી માં રહેતા અસ્થિર મગજ ના યુવક પૂનમ ગણપતભાઈ રાવલે પડિકી ખાવા માટે પોતાની માતા પાસે પૈસાની માંગણી કરી હતી. માતાએ પૈસા ન આપતા તેણે આઘાતમાં આવી આકસ્મિક રીતે ઉંદર મારવાની દવા પી લીધી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.1
- प्रयागराज में कोल्ड स्टोरेज की बिल्डिंग ढही, कई मजदूर मलबे में दबे, अमोनिया गैस रिसाव से हड़कंप उत्तर प्रदेश के प्रयागराज में रविवार को एक बड़ा औद्योगिक हादसा हो गया, जब गद्दोपुर क्षेत्र के पास स्थित एक कोल्ड स्टोरेज की बिल्डिंग अचानक ढह गई। हादसे के समय वहां काम कर रहे कई मजदूर मलबे के नीचे दब गए, जिससे इलाके में अफरा-तफरी मच गई। मिली जानकारी के अनुसार यह कोल्ड स्टोरेज समाजवादी पार्टी के पूर्व विधायक अंसार अहमद से जुड़ा बताया जा रहा है। बिल्डिंग गिरने के बाद कोल्ड स्टोरेज में इस्तेमाल होने वाली अमोनिया गैस का रिसाव भी शुरू हो गया, जिससे स्थिति और गंभीर हो गई। गैस की तेज गंध के कारण आसपास के लोगों में दहशत फैल गई और राहत-बचाव कार्य में भी मुश्किलें आने लगीं। घटना की सूचना मिलते ही पुलिस, फायर ब्रिगेड और प्रशासन की टीम मौके पर पहुंच गई। स्थानीय लोगों की मदद से रेस्क्यू ऑपरेशन शुरू किया गया। काफी मशक्कत के बाद मलबे में दबे मजदूरों को निकालने का काम शुरू हुआ और शुरुआती रेस्क्यू में चार मजदूरों को बाहर निकालकर अस्पताल भेजा गया। बाकी मजदूरों की तलाश के लिए राहत-बचाव अभियान जारी है। अमोनिया गैस के रिसाव और मलबे के कारण रेस्क्यू टीम को सावधानी के साथ काम करना पड़ रहा है। प्रशासन ने आसपास के लोगों को भी सतर्क रहने की सलाह दी है। घटना के बाद जिला प्रशासन ने मामले की जांच के आदेश दिए हैं और यह पता लगाया जा रहा है कि बिल्डिंग गिरने की वजह क्या थी। यह हादसा औद्योगिक सुरक्षा और बिल्डिंग की मजबूती को लेकर भी कई सवाल खड़े कर रहा है। फिलहाल प्रशासन की प्राथमिकता मलबे में फंसे सभी मजदूरों को सुरक्षित बाहर निकालना और स्थिति को नियंत्रित करना है।1
- Post by THE BEALERT NEWS1
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- Post by Nationgujarat.com1
- विकसित भारत कैसा होना चाहिए1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- मध्य पूर्व में बढ़ते तनाव और Strait of Hormuz पर संकट के बीच Narendra Modi ने संसद में बड़ा बयान दिया है। उन्होंने Israel-Iran conflict और अमेरिका-ईरान टकराव को भारत के लिए नई चुनौती बताया। प्रधानमंत्री ने कहा कि सरकार ऊर्जा सुरक्षा, तेल सप्लाई और भारतीय नागरिकों की सुरक्षा को लेकर पूरी तरह सतर्क है। उन्होंने भरोसा दिलाया कि पेट्रोल, डीजल और LPG की सप्लाई को स्थिर बनाए रखने के लिए हर जरूरी कदम उठाए जा रहे हैं। साथ ही भारत कूटनीतिक स्तर पर भी सक्रिय है और सभी देशों से बातचीत कर हालात को शांत करने की कोशिश कर रहा है। यह संकट वैश्विक स्तर पर असर डाल सकता है, लेकिन सरकार आम जनता पर इसका प्रभाव कम करने के लिए पूरी तरह तैयार है।#PMModi #NarendraModi #MiddleEastCrisis #HormuzStrait #OilCrisis #IndiaEnergy #IsraelIranConflict #GlobalTension #BreakingNews #IndiaNews #OilPrices #WorldNews #Geopolitics #EnergySecurity #IndiaAlert PM Modi statement, Narendra Modi parliament speech, Strait of Hormuz crisis, Middle East tension news, Israel Iran conflict India impact, oil supply India, energy security India, global oil crisis, India foreign policy, US Iran tension, petrol diesel price news, India economy impact, breaking news India1