logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના* * *સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના* -- વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો સુરતમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી ભવ્ય શુભારંભ, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ, મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી,ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સુરત મહાનગરથી ઉનાઈ બાઈક યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. સેવા સંકલ્પ કળશમાં તાપી મૈયાનું જળ લઈને ત્યારબાદ બાઈક રેલી ઉનાઈ થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ ને વડનગર જવા માટે રવાના થશે. આ કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ બીપીનભાઈ તળાવીયા સાથે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અન્ય 25- બાઈક લઈને ટીમ સમગ્ર સુરત મહાનગરમાંથી ઉનાઈ ભેગા થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ ને વડનગર જવા માટે રવાના થશે. તેમજ સુરતના અન્ય વિસ્તારમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક લઈને ઉનાઈ પહોચશે. ત્યાંથી વડનગર પહોચશે. આ પ્રસંગે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી પરેશ પટેલે જણાવ્યું કે આ યાત્રા પવિત્ર તાપી નદીનું જળ લઈને ઉનાઈ થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈને વડનગર પહોચશે. ત્યાં હાટકેશ્વર મહાદેવ મંદિરે તાપી જળ ના જળ દ્વારા હાટકેશ્વર મહાદેવ ને જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી વારાણસી જવા માટે રવાના થશે. *પરેશ કાછડીયા મીડીયા ઇન્ચાર્જ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી*

1 hr ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
1 hr ago

*સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના* * *સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના* -- વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો સુરતમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી ભવ્ય શુભારંભ, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ, મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી,ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સુરત મહાનગરથી ઉનાઈ બાઈક યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. સેવા સંકલ્પ કળશમાં તાપી મૈયાનું જળ લઈને ત્યારબાદ બાઈક રેલી ઉનાઈ થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ ને વડનગર જવા માટે રવાના થશે. આ કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ બીપીનભાઈ તળાવીયા સાથે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અન્ય 25- બાઈક લઈને ટીમ સમગ્ર સુરત મહાનગરમાંથી ઉનાઈ ભેગા થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ ને વડનગર જવા માટે રવાના થશે. તેમજ સુરતના અન્ય વિસ્તારમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક લઈને ઉનાઈ પહોચશે. ત્યાંથી વડનગર પહોચશે. આ પ્રસંગે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી પરેશ પટેલે જણાવ્યું કે આ યાત્રા પવિત્ર તાપી નદીનું જળ લઈને ઉનાઈ થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈને વડનગર પહોચશે. ત્યાં હાટકેશ્વર મહાદેવ મંદિરે તાપી જળ ના જળ દ્વારા હાટકેશ્વર મહાદેવ ને જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી વારાણસી જવા માટે રવાના થશે. *પરેશ કાછડીયા મીડીયા ઇન્ચાર્જ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી*

More news from ગુજરાત and nearby areas
  • 🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews 🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews
    1
    🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews
🕊️ सूरत में 7वीं अंतरराष्ट्रीय बौद्ध परिषद का आयोजन, 20 सितंबर को निकलेगी विश्व शांति पदयात्रा#બૌદ્ધધર્મ #મૈત્રી #કરુણા #SuratNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    3 min ago
  • સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના
    1
    સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી  ઉનાઈ જવા ટીમ રવાના
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    9 min ago
  • વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં
    1
    વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં
વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    54 min ago
  • 🩸 थैलेसीमिया पीड़ित बच्चों के लिए रक्तदान शिविर शुरू सूरत में थैलेसीमिया पीड़ित बच्चों की मदद के लिए एक सराहनीय पहल की गई है। सचिन पुलिस स्टेशन, सचिन GIDC पुलिस स्टेशन और एल.पी. सवाणी स्कूल, पालणपोर के संयुक्त आयोजन में रक्तदान शिविर शुरू किया गया है। इस अभियान का उद्देश्य थैलेसीमिया से पीड़ित बच्चों के लिए आवश्यक रक्त की उपलब्धता सुनिश्चित करना और उन्हें जीवन की नई उम्मीद देना है। आयोजकों की ओर से शहरवासियों से अपील की गई है कि इस नेक पहल में अधिक से अधिक लोग आगे आएं और रक्तदान कर मानवता का फर्ज निभाएं। आपके द्वारा किया गया रक्तदान किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है। तो आइए... आगे बढ़िए, रक्तदान कीजिए और किसी के जीवन को बचाने में अपना योगदान दीजिए। रक्तदान करें, जीवन बचाएं। 🩸❤️ R Republic News
    1
    🩸 थैलेसीमिया पीड़ित बच्चों के लिए रक्तदान शिविर शुरू

सूरत में थैलेसीमिया पीड़ित बच्चों की मदद के लिए एक सराहनीय पहल की गई है। सचिन पुलिस स्टेशन, सचिन GIDC पुलिस स्टेशन और एल.पी. सवाणी स्कूल, पालणपोर के संयुक्त आयोजन में रक्तदान शिविर शुरू किया गया है।

इस अभियान का उद्देश्य थैलेसीमिया से पीड़ित बच्चों के लिए आवश्यक रक्त की उपलब्धता सुनिश्चित करना और उन्हें जीवन की नई उम्मीद देना है।

आयोजकों की ओर से शहरवासियों से अपील की गई है कि इस नेक पहल में अधिक से अधिक लोग आगे आएं और रक्तदान कर मानवता का फर्ज निभाएं।

आपके द्वारा किया गया रक्तदान किसी जरूरतमंद बच्चे के लिए जीवन की उम्मीद बन सकता है।

तो आइए... आगे बढ़िए, रक्तदान कीजिए और किसी के जीवन को बचाने में अपना योगदान दीजिए।

रक्तदान करें, जीवन बचाएं। 🩸❤️

R Republic News
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો. સુરત અપડેટ બ્રેકિંગ.... સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો માર્કેટ ના વેપારીઓનું નિવેદન હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ
    4
    સુરતના સારોલી વિસ્તારમાં ફરી એકવાર માર્કેટ માં આગ નો બનાવ બનતા ફાયર વિભાગ દોડતો થયો.
સુરત અપડેટ બ્રેકિંગ....
સારોલી સ્થિત સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ માં આગ
ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો
ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે
ફાયર વિભાગનો મોટો કાફલો આગ ઓલવવા કામે લાગ્યો
માર્કેટ ના પાંચ માં માળે ભીષણ આગ
આગ ના પગલે વેપારીઓમાં ચિંતા વધી
માર્કેટ ના પાંચમાં માળે ત્રણ દુકાનો આગની ઝપેટમાં
અંદાજિત ત્રણ કરોડ જેટલો માલ સ્ટોક હતો
માર્કેટ ના વેપારીઓનું નિવેદન
હાલ આગ પર કાબુ મેળવવામાં પ્રયાસ
સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી
શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન
ઘટના માં હાલ કોઈ જાનહાનિ નહીં
કેટલા સમયમાં આગ કાબૂમાં આવે તે કહેવું હાલ મુશ્કેલ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    1
    સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે.
ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે.
તો પછી સવાલ સીધો છે—
❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે?
❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે?
❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે?
હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    1
    ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા
સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે.
ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે.
તો પછી સવાલ સીધો છે—
❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે?
❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે?
❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે?
હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
    1
    अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
अंकलेश्वर में गटर के खड्डे में गिरी एक्टिवा, इलाज के दौरान युवक की मौत; पालिका पर लापरवाही के आरोप#सड़कहादसा #नगरपालिका #अंकलेश्वरन्यूज़ #ब्रेकिंगन्यूज़ #गुजरातन्यूज़ #भरूचन्यूज़ #पुलिसजांच
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    28 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.